SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ७७ પ્રથમ વ્રતથી દશમા વ્રત સુધી અકેકે પુત્ર અકેક વ્રત ગ્રહણ કરે છે. અગ્યારમા પુત્ર ૫ દિવસે પૌષધવ્રત લઇ તેના પારણાને દિવસે અતિથિદાન વ્રતને ભાવપૂર્ણાંક ગ્રહણ કર્યું" ( એ વ્રત લે છે. ) તેના માતપિતા સર્વ વ્રત ગ્રહણ કરે છે. ( “ પૂર્વ કાળમાં જ્યારે ભવ્ય આત્મા માટે મેક્ષ માગ ખુલ્લા હતા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પશુ તેવા જ વર્તતા હતા, પૂણ્યવ ́ત પ્રાણીઓના જન્મ પણ વિશેષ તે જ કાળમાં થતા હતા, મેક્ષ માટે યાગ્ય સામગ્રી તૈયાર હતી, તીર્થંકર ભગવાને, કેવળી ભગવંતા, અવધિજ્ઞાની મહારાજો, વગેરે મહાપુરુષ વગેરે નાની મહાત્મા સદ્ગુરુને સુયેાગ અને તેવા પરમ ઉપકારી મહાન પુરુષની અમૃતમય દેશનાના લાભ તે કાળના પ્રાણીઓને સુલભ રીતે મળતા હતા અને તેથી જ પૂર્વ ભવ વગેરેના વૃત્તાંત સાંભળી જાતિસ્મરણ જ્ઞાન ( વિ જીવને ) ઉત્પન્ન થતાં પૂર્વ ભવે કરેલા શુભાશુભ કર્મીના વિપાક જાણી, દેખી સમ્યક્ત્વપૂર્ણાંક દેશવિરતપણું કે સર્વાંવિત્તિ પશુ અંગીકાર કરી મહાન તપાદિકાદિ અનુષ્ટાના વડે કા નાશ કરી સિદ્ધિપદ તરતજ કે ક્રમે ક્રમે કરી જરૂર મેળવી શકતા હતા. આ અધા આત્મકલ્યાણનાં સાધતા આ કાળમાં તેવા નથી. તાપણુ શ્રદ્ધા, ધમ'માં નિશ્ચલતા, શાસ્ત્ર શ્રવણુ, દેવ ભક્તિ, ગુરુ ઉપાસના વગેરે વડે પણ ક્રમે ક્રમે આત્મ સાધન પ્રાણી આ કાળમાં મેળવી શકે છે. વળી સાથે તીથકર ભગવંતો હાલ કાળમાં આ ક્ષેત્રમાં વિદ્યમાન નહિ હૈાવાથી પૂર્વાચાય મહારાજાઓએ સર્વજ્ઞ ભગવંતેાની વાણી કે જે પ્રાણીઓ માટે તેટલી જ ઉપયોગી છે તે આગમા કથા સાહિત્યમાંથી ઉદ્ધૃત કરી જતસમૂહ કેમ વિશેષ લાભ લઇ શકે તે રીતે સરલ આવા અપૂર્વ મનેાહર, આત્મિક આનંદ ઉત્પન્ન કરનારા સુંદર ચિત્રામાં સર્વાં પ્રાણીઓના કલ્યાણ માટે વિદ્વત્તાપૂર્ણ રીતે જે રચી છે, ગુથી છે, પૂરી પાડેલ છે, જે શ્રદ્ધાપૂર્વક, એકાગ્રચિત્તે, મનનપૂર્વક, વારંવાર પઠન-પાઠન કરવાથી ભવ્યાત્માને આત્મિક આનંદ થતાં છેવટે જનુષ્ય જન્મનું અવશ્ય સાથÖક કરી શકે છે. ” ) પછી શ્રેષ્ઠીપુત્રા પ્રભુને નમી પાતાને ઘેર જાય છે. અને પોતાના ધરની પૌષધશાળામાં ( “ પૂ કાળમાં ગૃહસ્થા પેાતાના ધરે પણ પૌષધશાળા કરાવી ધર્માં અનુન્હાના કરતા હતા. '') ત્રતાના સમૂહ જાણી ગ્રહણુ કરી, પાલન કરીને પછી પ્રતિમાનું વિધાન કરે છે. માતપિતા સ્વગે' ગયા પછી પુત્રાદિકને ગૃહકારભાર સાંપી શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર પાસે ચાર મહાવ્રતા (સવિરતિ ધર્મ) અંગીકાર કરે છે. શ્રી અશ્વસેન રાજા, પ્રસેનજિત વગેરે રાજાને પરમાત્મા પણ સમ્યક્ પ્રકારે ચાતુર્યામ ધર્મને વિષે સ્થાપન કરે છે. તે વખતે સમ્યક્ પ્રકારે પૂજાતા પૃથ્વીપીઠ ઉપર શાભતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ પૃથ્વી ઉપર જ્યાં [ વિચરતા હતા ત્યાં ત્યાં ત્યારે કાઢ, ક્ષયરોગ વગેરે મહારેગેના નાશ થતા હતા. શાકીની, ભૂત, પ્રેત, પિશાચ, શીઘ્રપણે દૂર નાશી જતાં હતાં. દુર્ભિક્ષ, અશિવ, મહામારી વગેરેના પણ નાશ થતે હતા. આચાર્ય શ્રી દેવલદ્રાચાય મહારાજ શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરને પ્રભાવ જણાવતાં અહીં કહે છે ૐ– શ્રી પાર્શ્વ*નાથ પ્રભુનુ' જે પ્રાણી સ્મરણ કરે છે, કીર્તન કરે છે, પૂજે છે, સ્નાન કરાવે છે, આભૂષણુ પહેરાવે છે, નમસ્કાર કરે છે, શોધે છે અથવા જુએ છે તે પ્રાણીને આ પૃથ્વી ઉપર ચાલતા કાઇપણુ સ ઉપદ્રવ કરતો નથી. તે માટે તે વખતે ધરશે, પાતે પૃથ્વી પર ચાલતા સપના સમૂહને આજ્ઞા કરે છે. વળી મનુષ્યાના સમૂહને મેઢુ સુખ ઉત્પન્ન કરવા માટે ધરણેન્દ્રદેવે પ્રભુતા નામના ઉચ્ચારપૂર્ણાંકની છત્રીશ ગુતી પ્રાપ્તિવાળી અને હાર મંત્રવિદ્યા સાક્ષાત્ રચી છે, તેનું ધ્યાન કરવાથી જેમ સૂર્ય'વડે
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy