SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુને પ્રથમ ભવ મરૂભૂતિનું વન. [ ૯ ] વિરસ( સાર રહિત ) જાણ્યુ' તથા કૃત્ય અને અકૃત્યના વિવેક કરવામાં ચતુર એવું ચિત્ત પણ થયું. હમણાં ઇચ્છિત વસ્તુને સાધવામાં સમ મોટું 'ખળ પ્રાપ્ત થયું છે અને હમણા ઉપચાર રહિત એવું રવી` પશુ સ્કુરાયમાન થયુ છે. તેા હવે કયારે એવા શુભ દિવસ અથવા કચે। શુભ સમય અથવા કયું સારું મુહૂ અથવા કયુ તે સારું નક્ષત્ર, અથવા કયા તે વાર શુભ આવશે ? કે જે વખતે ઉત્તમ ગુરુના હાથે નાંખેલા વાસક્ષેપથી શૈાભિત મસ્તકવાળા હું સર્વવિરતિને ગ્રહણ કરી ગુરુકુળમાં રહેલા વિહાર કરીશ ? સાદ્યને વવામાં ઉદ્યમી મનવાળા, માન અને શૈાકથી નિવૃત્ત થયેલા મનવાળા, મનુષ્યાની કરેલી સ્તુતિ અથવા નિંદાને વિષે સમાન હૃદયવાળા( હું કયારે થઇશ ) ? તથા દુ:ખને પણ સુખ માનતા, નીરસને પણુ સુરસ માનતા અને આપત્તિને પણ અભ્યુદય માનતા એવા હું ગામ, નગર અને આકર( ખાણુ) વગેરેમાં કયારે વિહાર કરીશ ? આ પ્રમાણે ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતા વિવિધ પ્રકારના મનાથની કલ્પના (વિચાર ) વડે ગૃહવાસથી વિરક્ત મનવાળા તે મહાત્મા કાળને નિર્ગમન કરતા હતા. અહીં કમઠ પણ જેમ જેમ દિવસેા જતા હતા તેમ તેમ અત્યંત પ્રમાદરૂપી મિંદરાના મદડે ઉન્મત્ત થયા. તત્કાળ વિકાસ પામતી મિથ્યાત્વની વાસનાવડે તેના શુભ ભાવ સુકાઇ ગયા, ભવાભિનંદીપણાને લીધે તે પવિત્ર આચારની અવગણના કરવા લાગ્યા. દયા, દાક્ષિણ્ય, વિગેરેના સમૂહને તે માયાને વિષે આરાપણુ કરવા લાગ્યુંા, લાવક પક્ષીની જેમ તે નિરંતર વિષયની વાસનાના સંગને પ્રાપ્ત કરતા હતા, કુશ( ડાભ )ના સંથારામાં સુનારા અને શુભ ક્રિયામાં તત્પર એવા બ્રાહ્મણાને પશુ આ તા દભશીલ છે એમ મશ્કરી કરતા હતા. સતાષરહિતપણાએ કરીને નિરંતર ધન ઉપાર્જન કરવાને માટે તે સર્વ આશ્રવેાના દ્વારને પ્રગટ કરતા હતા, પ્રેમી સ્ત્રીઓનુ દર્શન જ અમાને ઘણું। આનંદ આપનાર છે તેથી અમારે ખીજાના દન કરવાનું કાંઇ પણ પ્રયેાજન નથી એમ ખેલતા હતા, તથા પરસ્ત્રોના પ્રસંગવાળા, દ્યૂત( જુગાર )ના પ્રસંગવાળા અને પાપી મિત્રાના સમૂહથી પિરવરેલે તે ઇચ્છા પ્રમાણે ફરવા લાગ્યા. મરુભૂતિની ભાર્યા વસુંધરા પણ દુÖર યૌવન અને વિશેષ પ્રકારના ગુણૢાવર્ડ સુશાભિત હતી, તેના પગ કાચબાની જેવા ઉંચા અને કેમળ હતા, તેની એ જ ધા ( ઢીંચણુ ) અતિ કામળ, સારી રીતે મળેલી અને જાડી હાથીની સુંઢ જેવી રૂવાડા રહિત હતી, તેના નખના કિરણા સ્કુરાયમાન અને કાન્તિવાળા હતા, તેના હસ્તરૂપી કમળ કેસર જેવા હતા, નવી કમિલનીના મૃણાલની જેવા કેામળ ભુજારૂપી વેલડીવડે શેાલતી હતી, સુવર્ણના કલશની જેવા સ્તનવડે શે।ભતી અને મુષ્ટિવડે ગ્રહણ કરી શકાય તેવી કેડવડે ૧ મનનું સામ. ૨ શરીરનુ સામર્થ્ય.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy