SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુના ચોથા ભવ–અંગરાજાના સાહસથી સાધિત થયેલ વૈતાલ. [ ૮૩ ] અંગીકાર કરે.. ” ચંડસિંહે કહ્યું,—“ જો એમ હાય, તે। આ મારું કપાલ ( પાત્ર ) ભરી દે. ” ત્યારે રાજા તીક્ષ્ણ ખવડે પેાતાના જબ્રાદિક પ્રદેશાને છેદીને માંસ આપવા પ્રવી, અને ખીજો ( વેતાલ ) તેને ખાવા લાગ્યા. પરંતુ થાડુ ખાધા પછી તેણે કહ્યું કે—“ મને અત્યંત તૃષા લાગી છે, તેથી હવે મારે ખાવું ઉચિત નથી, કેમકે શાસ્ત્રમાં કહ્યું છે—“ ભૂખ્યા પ્રાણીએ જળ પીવું નહીં, અને તૃષાવાળા પ્રાણીએ લેાજન કરવું નહીં, કેમકે પહેલ' કરવામાં જલેાદરના વ્યાધિ થાય, અને ખીજી કરવામાં રુચિના નાશ થાય.” તે સાંભળીને “ અહે! આ વૈદ્યવિદ્યામાં કુશળ છે ” એમ હાસ્ય કરીને રાજાએ પાતાના શરીરની નસે છેદીને રુધિર કાઢ્યું, તે પણ કપાલને ઊંચું કરી તેમાં આવેલું રુધિર પીવા લાગ્યા. ત્યારપછી તેની તૃષા શાંત થઇ, એટલે ફરીથી માંસભક્ષણમાં તત્પર થઇ એલ્યે કે—“ અરે ! ૨ ! આ તા ચેાડુ' જ છે, મારે અર્ધ આહાર પણ થયા નથી.” એમ વારંવાર ખેલવા લાગ્યા, ત્યારે રાજાએ કહ્યુ કે—“હું ભદ્રે ! કેમ તું ઉત્સુક થાય છે ? જે પ્રકારે સોંપૂર્ણ ઈચ્છાવાળા તુ થઈશ, તે પ્રકારે હું કરીશ.” એમ કહીને રાજાએ પેાતાનુ સર્વ અંગ કાપ્યું, અને સ` માંસ આંખ્યુ, તે પણ તેની ભાજનની ઈચ્છા શાંત થઇ નહીં, ત્યારે “શૂરવીર પાનવડે શુદ્ધ થાય છે” એમ વિચારતા મહાસત્ત્વવાળા રાજા પેાતાના ડાબા હાથવડે પેાતાના કેશપાશને પકડીને તથા બીજા ( જમણા ) હાથવડે ખર્ડુને પકડીને પાતાની કધરા છેવા લાગ્યા. તે કધરા અછેદાણી ત્યારે “અહા ! મહાસાહસ ! અહા ! મહાસાહસ ! ” એમ ખેલતા વેતાલ મોટા પ્રયત્નવર્ડ રાજાના હાથમાંથી ખડુંને ગ્રહણુ કરીને પેાતાની દિવ્ય દેવશક્તિથી તેના શરીરના પ્રહારની પીડાના નાશ કરી તેના પગમાં પડી વિનંતિ કરવા લાગ્યા. "" “હે દેવ (રાજા)! ભયથી કંપતા શરીરવાળા સેંકડા સાધક જીવેા દેખાય છે, આવા પ્રકારના માટા ભયાનકના કહેવાવડે પણ સર્યું, સર્વ અંગના છેદવાવડે માંસ અને રુધિર આપવું, તેમાં પણુ મસ્તકના કાપવાવડ પેાતાના જીવિતને તૃણુ સમાન ગણવું એ માટુ' આવ્ય છે. તેથી કરીને હવે આ ઘણા પ્રકારના કલેશની કલ્પનાએ કરીને સયુ", હવે તારા સાહસરૂપી ધનથી ખરીદ કરાયેલ હું સદા તારા દાસ છું. હવે સાધનની વિધિને મૂકી દે, મારે કરવા લાયક કાર્ય દુઃસાધ્ય હાય તે પણ મને કરવા આજ્ઞા આપ, આથી ખીજી મારી કાંઇપણ ગતિ નથી. ” તે સાંભળીને રાજા સ્વમની જેમ અને ઇંદ્રજાળની જેમ સ્વાભાવિક શરીરની સ્થિતિ જોઇને મેાટા શાક પામ્યા, અને “અરે રે ! ક્ષુધા તૃષાથી કુશ શરીરવાળા આને માટે મારું શરીર કાંઇ પણ ઉપયેાગમાં આવ્યુ નહીં, તેથી અહા ! ના પ્રયાસ નિષ્ફળ થયા, ” એમ વિચારીને મેલ્યા કે—“ પર કાર્યંને સાધવા સિવાય ખીજું શું કાર્ય વર્ણન કરાય? તેથી હે મહાયશસ્વી! હવે પ્રસ્તુતને કરા. ” ત્યારે તે વૈતાલ મેલ્યા કે—“ હૈ વગાધિપતિ દેવ ! ઉત્તમ જાતિવાળાને તે આ સર્વ દૂરથી જ (અત્યંત) નિષેધ કરાયું છે, પરંતુ આ તા મેં પરીક્ષા કરવા માટે જ કર્યું છે; તેથી ""
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy