________________
[ ૧૭૮ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૩ જો :
તુ અંગીકાર કર. આ રસાયણુ સેવનારને કદાપિ આ ભવમાં કે પરભવમાં રાગ, ઇના વિયેાગ કે શાક થતાં નથી. ” આ પ્રમાણે મુનિએ કહ્યું ત્યારે મરણના ઉદ્યમને છેડીને હું સાધુના ચરણમાં પડ્યો ( નમ્યા ), અને વિનંતિ કરવા લાગ્યા કે હું ભગવાન ! અનુપમ પ્રભાવવાળા આ રસાયણને જાણનાર હું જે પ્રકારે થાઉં, પ્રકારે સર્વથા આપ કરા. ” ત્યારે ભગવાને વિસ્તારથી પાંચ મહાવ્રતની રક્ષા જેમાં પ્રધાન છે, એવા ક્ષમા, માવ વિગેરે દશ પ્રકારવાળા સાધુધર્મ કહ્યો, તથા પાંચ અણુવ્રતના સારવાળા સમ્યક્ત્વરૂપી મૂળવાળા ઉત્તરગુ@ાથી શે।ભતા ગૃહીધર્મ પણ કહ્યો. તે સાંભળીને મેં કહ્યું કે—
66
* હે ભગવાન ! આપે મને સારા ઉપદેશ આપ્યા. ફક્ત મારુ સાધુધર્મ પાળવાનું સામર્થ્ય નથી તેથી મને શ્રાવકધમ આપે.” ત્યારે તે વિદ્યાધર મુનિએ મને સમ્યક્ત્વનું આરા પશુ વિગેરે વિધિવŠ શ્રાવકધર્મ કહ્યો, અને તે મારી અવસ્થાને યોગ્ય આરાપણુ કર્યા ( ગ્રહણ કરાવ્યો ). મેં પણ સારા ભાવપૂર્વક અંગીકાર કર્યો. પછી તે દિવસથી આર ંભીને નિર્જીવ આહારાદિક ગ્રહણ કરવાવર્ડ, ત્રણે કાળે અરિહંતના ચરણનું સ્મરણ કરવાવડે અને પાંચ નવકારના પરાવર્તન(ગણુવા)વડે નિરંતર હું આરાધના કરવા લાગ્યા. કાઇક દિવસ હું જિનાલયને વિષે ગયા. ત્યાં દેવને વાંદીને ત્યાં રહેલા દિવ્યજ્ઞાની ગુણુસાગર નામના મુનિના ચરણકમળને નમીને હું ચેાગ્ય સ્થાને બેઠા. તે વખતે પુષ્પલ નામના શ્રાવકે તે મુનીશ્વરને પૂછ્યું કે હે ભગવાન ! આવા પ્રકારના કાઢનાર રાગથી વ્યાપ્ત (દુર્ગ "ધી ) શરીરવાળા માણુસને જિનાલયમાં આવી દેવવંદન કરવું ચેાગ્ય છે ? ” મુનિએ કહ્યું –“ આશાતનાના ત્યાગવડે અત્યંત ઉપયાગવાળા મનુષ્યને દેવના અવગ્રહના ત્યાગ કરવાપૂર્ણાંક ચૈત્યને વિષે પણ દેવવંદન કરનારને દોષ કેમ લાગે ? કેમકે સાધુએ પણ મિલન શરીરવાળા અને શરીરમાં સ્નાન, વિલેપન રહિત છતાં પણ જિનભવનને વિષે દેવને વાંદે જ છે. ” ત્યારે પુષ્કલિએ કહ્યું કે-“ હે ભગવાન ! આનું આ કિલષ્ટ કર્મ શું શ્મા ભવમાં જ ક્ષીણ થશે કે અહીં ભવાંતરમાં ગયેલાને પણ પ્રાપ્ત થશે ? ” મુનિએ કહ્યું–“ આ કર્મના ક્ષીણ થવાથી કે નહી' ક્ષીણ થવાથી શું ? હજુ પણ આને બીજા માટા અનની પ્રાપ્તિ થશે. ” પુષ્કલિએ કહ્યું કે“ હે ભગવાન ! તે અનર્થ કેવી રીતે થશે ? ” ત્યારે સાધુએ કહ્યું–“ આ મહાનુભાવે પૂર્વે તિયંચગતિને ચેગે આયુષ્યકર્મ નિકાચિત કર્યું છે. અને તે (તિય ચાયુ ) મરણુસમયે સમકિતના ત્યાગથી સંભવે છે. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે— “ સકિત પામવાથી નરક અને તિય`ચ આ બે દ્વાર બંધ થાય છે. તથા દેવના, મનુષ્યના અને મૈાક્ષનાં સુખે। સ્વાધીન( પ્રાપ્ત ) થાય છે. ” પુષ્કલિએ કહ્યું કે ક્યા તિય ચને વિષે આ ઉત્પન્ન થશે ? ” ભગવાને કહ્યું- કૂકડાને વિષે ઉત્પન્ન થશે. ' આ પ્રમાણે સાંભળીને હું ચારુદત્ત મંત્રી ! હું... શરીરના મેાટા દુ:ખથી અને ભવાંતરમાં થવાના તિય ચગતિના સ ંચાગથી અત્યંત દુ:ખી થઈને રાવા લાગ્યા. ત્યારે પુષ્કલિએ મધુર વચનવડે મને આશ્વાસન આપ્યું. તથા ભગવાને કહ્યું કે—“ હે મહાનુભાવ ! તું કેમ
,,