SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુના પાંચમા ભવ–સુદ'ના રાણીએ કહેલ પાતાના પૂર્વભવ. [ ૧૦૩ ] જેમ તુચ્છ ગણતી ને માટી ગણાતી તે મેટા ગથી વર્તાવા લાગી. અને દુ:ખે કરીને સાધી શકાય તેવા કાર્યની જેમ નિરંતર નીચે ઊંચે જતી તે મર્યાદા મૂકીને કોઇપણ પ્રકારે તેવી રીતે દુર્મુ`ખપણાને પામી, કે જેથી કરીને અત્યત ઉદ્વેગ પામેલા ઘરના માણસા (નાકરા) ખીજાને ઘેર જતા રહ્યા. ખરેખર દુષ્ટ વચનવડે દુ:ખી થયેલાની આ જ ગતિ ( શરણુ ) હાય છે. દુનિયાના લેાક જે પ્રકારે અત્યંત હૃદયને સુખ આપનાર, નિર્મળ અને મધુર વચનની અપેક્ષા કરે છે, તે પ્રકારે દાન, સન્માન અને વિનયની અપેક્ષા કરતા નથી. અજનની જેવી કાંતિવાળી અને ઇચ્છિત રૂપ રહિત છતાં પણ કાયલના તે જ સ્વરવર્ડ લેાકેા ખુશી થાય છે. હંમેશાં ભયંકર સર્પનું ગળી જવું કરનાર મારની જેમ સારા મુખવાળા માણુસા દુષ્કર્મ કરનારા હોય તાપણુ આનંદ આપનારા હાય છે. મનેાહર રહિત પ્રવૃત્તિ કરનારા મનુષ્ચા પેાતાના મનમાં જે કાંઇ પણ (ગમે તે) ધારણ કરા, પરંતુ મહારથી સ્નેહની રુચિવાળા હાય તા મણિની જેમ સૌભાગ્યને પામે છે. અવકાશને પામેલી તે સ્ત્રી એક વખતે મનમાં આ પ્રમાણે વિચારવા લાગી, કે–“ખકરીના ગળાના આંચળની જેવા અને તુચ્છ ક્રિયાદિક વેપારને કરતા આ વસંતસેનને પોષણ કરવાથી શુ ફળ છે? ” એમ વિચારીને તેના ક્ષુદ્ર ઉપદ્રવ કરવા લાગી, એટલે કે-Àાજનને સમયે સારૂં લેાજન આપતી નહેાતી, સ્નાન દાનાદિકને વિષે પ્રવૃત્તિ કરતી નહેાતી, માંદગી વિગેરેને વિષે ઉપચાર કરતી નહેાતી, તથા વસંતસેને તેણીને કાંઇક કઢાર અક્ષર કહ્યા હાય ત્યારે ચડાવેલી ભૃકુટિના ભગવડે ભયંકર મુખવાળી થઈને હજાર વાર ઉત્તર આપવાથી પણ શાંતિને પામતી નહાતી. પિતાની સમક્ષ પણ અનુચિત માલતી તેણીને નિવારણ કરવા કોઇ શક્તિમાન નહેાતા. પિતા પણ તેણીના વચનને અનુસરનાર (માનનાર ) હૈાવાથી “આ કાંઈ પણ અસંગત ( અયેાગ્ય ) ખેલતી નથી ” એમ માનીને તેને જ પ્રણામ કરતા હતા. પોતે દ્વેષમાં આસક્ત થયેલા પુરૂષા ખીજા અધિક દોષવાળા પુરૂષાની પણ પ્રશંસા કરે છે, કેમકે અવિવેકી પુરૂષા, શી રીતે દોષથી વિરામ પામે? જેમ જેમ દોષની પ્રશંસા કરાય છે, તેમ દિવસે દિવસે સદ્ગુણા હાનિને પામે છે, તેમાં શું આશ્ચય છે? “ અહા ! પિતા પણ આ દુષ્ટ સ્રીના પક્ષને કેમ અનુસરે છે? અને નીતિવાળા પણ મને કેમ તિરસ્કાર કરે છે ? તેથી પરાભવના સ્થાનરૂપ આ ઘરમાં રહેવાથી મને શું લાભ છે? ” આ પ્રમાણે વિચારીને તે વસ'તસેન મધ્ય રાત્રિને સમયે કોઇને પણ વાત કહ્યા વિના જ હાથમાં થાપું ભાત લઈને દક્ષિણ દિશાને લક્ષ્ય કરીને ( જવાનું ધારીને ) ઘરમાંથી બહાર નીકળ્યા. માર્ગોમાં જતા તેને મહામૂલ્યવાળી દુકાનેથી પરિપૂર્ણ શેરીએવડે સુશેભિત કાલ્લાકપુર નામના નગરમાં મુનિરાજનું દર્શન થયું. પ્રસન્ન થયેલી બહારની આકૃતિના જોવાથી તેને થાડાક હર્ષ ઉત્પન્ન થયા, તેથી તે તેના ચરણકમળમાં પડ્યો. તેને જોઇને ” આ સારા ભદ્રિક છે. ” એમ મુનિએ જાણીને મુનિએ તેને પૂછ્યું,
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy