SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર અને રુદ્રદેવ વિદ્યાધરને પૂર્વભવ. [ ૩૪૯ ] છે. ’” ત્યારે શંકર ખુશી થયેા. સુવર્ણની ખેાટ્ટિકા બહાર કઢાવી, તેને તે બન્નેએ અધ કરીને ગ્રહણ કરી ( વહેંચી લીધી ), કેશવ પેાતાના હૃદયમાં અત્યંત દુ:ખ પામ્યા તા પણુ કાંઇ પણ ઉપાય કરવાને અશક્તિમાન તે “સના નાશ થતા હૈાય ત્યારે પ'ડિત પુરુષ તેમાંથી અર્ધના ત્યાગ કરે છે. ” એ નીતિવચનને વિચારીને પેાતાના આત્માને સ્થિર કરીને લેાજનાદિક કરવા લાગ્યા. પછી કાઇક વખત કામલેાગમાં વિરક્ત થયેલ શંકર તેવા પ્રકારના સ્થવિર સાધુની પાસે પ્રવ્રજ્યા ગ્રહણુ કરીને દુષ્કર તપક્રિયામાં તત્પર થઈ સમ્યક્ પ્રકારે સયમ પાળવા લાગ્યા. અહીં પૂર્વના અભિપ્રાયને વહન કરતા કેશવે “તે (મારા ભાઇ સાધુ) મરી ગયા.” એમ વિચારીને શંકરના પુત્રને અધિક્ષેપ (તિરસ્કાર ) સહિત કહ્યુ` કે–“ અરે! તારા પિતાએ અમારા દ્રવ્યના સમૂહને આ રીતે ગ્રહણુ કર્યા છે. તેમાંથી કાંઇક ખાકી રહેલ મને આપ્યુ` છે. મેં પણ તેની અનુવૃત્તિએ કરીને તે વખતે કાંઇપણુ કહ્યું નહીં, તેથી હવે તારે આપવું જોઇશે, ” આ પ્રમાણે કહીને માટે કજીયે। આરબ્યા. બન્ને પક્ષના માણસાએ કારણિક પુરુષાને આ વૃત્તાંત કહ્યો. ત્યારે કાર્યના મધ્ય(તત્ત્વ)ને નહીં જાણતા તેઓએ પણ શંકરના પુત્ર પાસેથી કેશવને કાંઇ દ્રવ્ય અપાવીને તેમને કજીયેા છેવો. ત્યાર પછી એક દિવસ વિહાર કરતા શંકર સાધુ ત્યાં આવ્યા. તેને સ જનાએ વંદના કરી. પછી જન રહિત થયું ત્યારે પુત્ર કેશવના સર્વ વૃત્તાંત તેને કહ્યો તે સાંભળીને સાધુ કાંઈક કષાય થયા, તેા પણુ પેાતાના આત્માને સંવરીને તે મનમાં વિચાર કરવા લાગ્યા.— “ હું જીવ ! પુત્રના વિષયવાળા પ્રતિબધના ત્યાગ કરીને સંયમ ચેાગને વિષે જ તું રહે, કે જેથી આ જગતમાં તે સંયમ જ માટેા સાર ( પરમાર્થ ) છે. અને બીજા (બાકીના) પુત્રાદિકના સંયોગા અત્યંત અનને વધારનારા છે, તથા આ ભવ અને પર ભવમાં અત્યંત દુ:ખના સમૂહની આણુ સમાન (જેવા) છે. આ સંસારમાં જે કાઇ અનર્થા છે, તે સર્વે સંગથી ઉત્પન્ન થયેલા છે એમ જાણુ. તેથી કરીને જ તેના ત્યાગમાં અત્યંત ઉદ્યમ કરવા કહ્યો છે. તે આ ભાવ વંદન છે, તે આ ઝુમરૂપી ઘરના નિરાધ છે, કેમકે આ સંગનું વિધાન સુગતિરૂપી ઘરનું વિધાન (ઢાંકણું) છે. ધર્મ તુલાની જેમ જોતુ રાગ અને દ્વેષને વિષે સદા સમાન રહીશ, તેા હૈ હૃદય ! અવસ્થિત સ્વભાવવાળી માટી શ્લાઘાને તુ પામીશ. ” આ પ્રમાણે ભાવના. ભાવીને, ફ્રીથી મધ્યસ્થપણાનું આચરણ કરીને તથા પ્રમાદ માના ત્યાગ કરીને તે મહાત્મા ઉદ્યમવાળા થયા. આ પ્રમાણે ચિરકાળ સુધી સંયમને પાળીને છેવટે મરણ પામીને સૌધર્મ દેવલેાકને વિષે પત્યેાપમના આયુષ્યવાળા દેવ થયા. કેશવે પણ ગૃહસ્થના દીર્ઘ પર્યાયને ઉલ્લું ઘન કરીને પર્યંત સમયે તથાપ્રકારના મુનિની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી અને ઘાર સરાગ સચમને કરીને (પાળીને ) છેટ મરીને અસુરને વિષે દેવ (અસુર ) થયા. અને ત્યાં પડ્યેાપમના આયુષ્યવાળા તે દિવ્ય દેવસુખને ભાગવવા પ્રત્યેં હવે તે શંકર સાધુના
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy