SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ દાનને વિષે લક્ષ્મીધરનુ દષ્ટાંત. [ ૩૭૭ ] પ્રકારના દાનને વિષે મહાસત્ત્વવાળા લક્ષ્મીધરનુ ઢષ્ટાંત છે, કે જે વરાધનાવડે અલક્ષ્મીને અને આરાધનાવડે લક્ષ્મીને પામ્યા છે. તેનું ચરિત્ર હમણાં કહું છું, તેને જરા પણુ વ્યાક્ષેપને નહીં કરતા તમે મનને એકાગ્ર કરીને સાંભળેા— આ જ ખૂદ્બીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં પ્રયત્નરૂપ યથાર્થ નામવાળી જયંતી નામની નગરી છે. તેમાં રાજાના લક્ષણૢાયુક્ત શરીરવાળા અને અનીતિરૂપી મૈને દૂર કરવામાં મોટા વાયુ જેવા જયશ્ર નામે રાજા છે. તેના સર્વ 'ત:પુરના તિલક સમાન જયાવળી નામની ભાર્યા છે. તેણીને સમગ્ર કળામાં કુશળ જયદેવ નામે મેટા પુત્ર છે. અને દેવધર નામે નાના પુત્ર છે. નીતિમામાં અવિરુદ્ધ આચરણુવડે પાત પેાતાના કાર્યમાં જોડાયેલા તે સર્વે કાળને નિર્ગમન કરતા હતા, પરંતુ બન્ને રાજપુત્ર ભાઈ કાઇ પશુ, કર્માંના દોષવડે પરસ્પર વિરુદ્ધ વૃત્તિવાળા અને અાગ્ય વચનને ખેલતા હતા. તેમને રાજાએ મેલાવીને કહ્યું કે-“ અરે ! તમે સહેાદર થઈને પણ પરસ્પર કલહને કરા છે, તેના ભેદનું સ્વરૂપ કાંઇ દેખાતું નથી, આ અત્યંત અયેાગ્ય છે. આ જગતમાં આનાથી ખીજે કાઇપણ સુંદર સંબંધ નથી. તેમાં પણ જે વૈરભાવ રાખવા તે માટુ' આશ્ચય છે. ભવન, ઉદ્યાન, ભેગ અને વૈભવ વિગેરે માટા પટ્ટાના સમૂહ પ્રાપ્ત થાય છે, પરંતુ એક ઉદરમાં ઉત્પન્ન થયેલા ભાઈએ પ્રાપ્ત થતા નથી, તે અહિં વેર કેમ કરવું? ઉત્તમ અને નીચ મનુષ્યાનુ વિરુદ્ધપણુ થાય ત્યારે વિશેષ કાપ કરી શકાય છે; તેથી હવે તમારે સ્નેહથી જ વવું, ” આ પ્રમાણે પિતાએ કહ્યું ત્યારે “ બહુ સારું...” એમ અંગીકાર કરીને તે પાતાને ઘેર ગયાં અને એ ત્રણ દિવસ પરસ્પર પ્રેમથી રહ્યા. ત્યારપછી ક્રીથી પેાતાની વ્યવસ્થા છેાડીને પેાતાની પ્રકૃતિને પામ્યા. ઘણી રીતે સીધું કરેલું પણ કૂતરાનુ પૂછડું' વક્રતાને છેડતું નથી. ત્યારપછી તેઓના અતિવ કપણાને જોઇને રાજાએ સીમાડાના જયને નિમિત્ત સૈન્યની તૈયારી પ્રારભી, પછી વિજય યાત્રાને માટે ચાલેલા રાજાને જાણીને તે અને રાજપુત્રા રાજા પાસે આવ્યા, અને પ્રણામ કરીને વિનંતિ કરવા લાગ્યા કે—હૈ પિતા ! આ તર્ક વિના જ ( અકસ્માત ) ચતુર'ગ સૈન્યની તૈયારી કેમ પ્રાપ્ત થઇ ? શું કોઈ પુરુષ યમરાજના મંદિર તરફ્ ગમન કરવાને ખાંધેલા આદરવાળા થયા છે ? અથવા શુ' જીવિતના વિષયમાં કાઇની મતિ સર્વથા નાશ પામી છે ? અથવા શું કેાઇ રધારા તીને પામીને દેવપુરમાં જવા ઇચ્છે છે ? કે જેથી કેાઇ રાજા અહીં પિતાની સાથે યુદ્ધ કરવાને ઇચ્છે છે ? આ પ્રમાણે રાજપુત્રાએ કહ્યું ત્યારે કાંઇક સાષવડે ઉઘડેલા એપુટવાળા રાજાએ કહ્યું કે—“મારા પુત્રાએ આ સારું કહ્યું, હે વત્સે ! સાંભળેા. વત્સાદેશના રાજા અરિદમન એક તરફ મારા દેશને ઉપદ્રવ કરે છે, અને બીજી તરફ્ સિંધુ–સૌવીર દેશના અધિપતિ " ૧ પાતાની પ્રકૃતિથી પાછું ન વળવું તે. ૪૮ ૨ શસ્ત્રની ધારારૂપી તીર્થ,
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy