________________
વિનય"ધર મુનિએ શાક નિવારણ કરવા રાજાને આપેલ ઉપદેશ.
[ ૨૮૭ ]
કહ્યું કે–“ હે વત્સ ! હવે તું રાજ્યને અંગીકાર કર અને અમે સિદ્ધિ ( મેાક્ષ ) ગતિને નિમિત્તે મિત્ર, જ્ઞાતિ, સ્વજન અને પરિજન વગેરેના ત્યાગ કરી મૃગ, રૂ, કિપ અને કપિજલ વિગેરેના મનહર વિજન ( જન રહિત ) વનને વિષે રહેવાને ઈચ્છીએ છીએ. '' સામે કહ્યુ કે હું પિતા ! જેમ આ પૃથ્વી નાગરાજ વિના ખીજા કેાઈએ ધારણ કરી શકાય તેમ નથી, તે જ પ્રમાણે આ રાજ્યના મહાભાર તમારા વિના ખીજો કાણુ ધારણ કરવા શક્તિમાન છે ? ચદ્ર અને સૂર્યના કિરણેાના સમૂહવર્ડ પ્રકાશિત થતા આકાશતળને તુચ્છ છાયા માત્રની કાંતિવાળા શનિ અને બુધ પ્રકાશિત કરવાને શું શક્તિમાન છે ? ” રાજાએ કહ્યું કે“હે વત્સ ! પેાતાના પુણ્યના પ્રભાવથી કલ્યાણુને પામનારા આ જીવલેાકને વિષે અમે કાણુ છીએ ? અથવા અમારી શી શક્તિ છે? તે પશુ પ્રેમથી ખંધાયેલી બુદ્ધિવાળા તારી જેવા મનુષ્ય આ પ્રમાણે ગૌરવને વિસ્તારે છે. ” તે સાંભળીને આ વાર્તાએ કરીને સયુ ” એમ ખેલતા કુમાર પાતાને ઘેર ગયા. ત્યાર પછી શાસ્રા - ના શ્રવણુને વિષે, ગુરુના ચરણુકમળની સેવાને વિષે, ધર્મના ચિંતવનને વિષે, દેવાની પૂજાને વિષે તથા સમયને ઉચિત લાકના કાર્યને વિષે વતા કુમારના કેટલાક લાંબા દિવસ ગયા ત્યારે ચંપકમાળાને રિશેખર નામના પુત્ર ઉત્પન્ન થયા. તેનું વર્ધાપન થયું, પિતામહ મેટા ને પામ્યા અને તેના પિતા ઘણા પ્રકારના મનારથના આરભથી ભરાઈને રજિત થયા. પછી તે ચાર વર્ષના પર્યાયને પામ્યા ત્યારે તેને વ્યાધિ ઉત્પન્ન થયા. વૈદ્યો તેની ચિકિત્સા કરવા લાગ્યા, પરંતુ કાંઇ પણ ફેર પડ્યો નહીં. કેવળ વૃદ્ધિ પામતા તે વ્યાધિથી તે બાળક મરણને પામ્યા. ત્યારે તેનુ પારલૌકિક કાર્ય કરીને રાજકુમાર વિગેરે સર્વે અત્યંત શાકના સમૂહવડે ભરપૂર હૃદયવાળા થયા. તે જ વખતે વિનયધર નામના મુનિવર્ય ત્યાં આવ્યા.તેને તે સર્વે એ પ્રણામ કર્યાં ત્યારે મુનિએ આદર સહિત તેને કહ્યું કેઃ—
66
""
અરે! તમે કેમ શાક કરે છે!! વિકાશ પામતા આ સાંસારિક સ` પદાર્થના સમૂહ અવશ્ય અત્યંત અનિત્ય છે. કઠાર પવનથી હણાયેલા પીપળાના પાંદડા જેવું આ વિત ચંચળ હાવાથી જે કાંઇ પણ જીવાય છે, તે માટું આશ્ચર્ય જાણેા. મનુષ્યનું ઉચ્છ્વાસ માત્ર જ આજીવિત હાવાથી સ્થિરતાની આશા શી રાખવી ? ચેાતરમ્ ચાલતા પવનને રૂંધવા માટે કાઇ પણ શક્તિમાન નથી, જે જીવિત નિરંતર સમુદ્રની વેળાની જેમ જવું આવવું કરે છે, તે જીવિતનું સ્થિરપણું કાણું કરી શકે? તે કહેા. ઘણા મગર, મત્સ્ય અને પાણીથી ભરપૂર મેટા સમુદ્ર પણુ કદાચ સુકવી શકાય, કદાચ પતાને પણ પેાતાના સ્થાનથી બીજા સ્થાને લઈ જઈ શકાય. પરંતુ ચ'ચળ જીવિતને નિષ્રકંપ ( સ્થિર ) કરવાને શક્તિમાન ન જ થવાય. આ પ્રમાણે રહેલા સંસારને વિષે અહા! ડાહ્યા પુરુષાએ શેના (કાના) શાક કરવા ? જો હિર (વાસુદેવ ), ચક્રવંતી, ઇંદ્ર, દાનવ અને ભટ્ટિય વિગેરે પણ મરણને પામે છે, તેા પછી માત્ર બાળકના મરણને જોવાથી કયા વિસ્મય છે? જે