________________
વિક્રમસેન રાજપુત્રનુ ઉદ્ભવન,
[ ૩૧૧ ]
નામના રાજા છે. જાણે પ્રત્યક્ષ રાજલક્ષ્મી હાય તેવી લક્ષ્મી નામની તેને ભા ( પટ્ટરાણી ) છે. તેને વિક્રમસેન નામે પુત્ર છે. તે સર્વાં વ્યસનના સંગવાળા છે, હાથોની જેમ સ્વચ્છંદચારી, સમગ્ર વ્યસનનું સ્થાન, પ્રકૃતિ (પ્રધાન ) જનાને ઉદ્વેગ કરનાર અને નગરના લેાકાને દ્વેષ ઉત્પન્ન કરનાર છે. આ પ્રમાણે હીન ( દુષ્ટ ) આચારવડે વર્તતા તે કાળને નિમન કરે છે. અને રાજા પેાતાના અંત:કરણમાં મેટા સંતાપના સમૂહને વહુન કરે છે. તેના અન્યાયના આચરણુ સાંભળવાથી ખાળ હાથીની જેમ તેને ગ્રહણ કરીને શિક્ષા આપવા માટે તે સમર્થ થતા નથી, અને પુત્ર છે તેથી તેને કાઢી મૂકવાને પણુ શક્તિમાન નથી. તેથી કરીને આ પ્રમાણે વ્યાઘ્ર અને દુસ્તરી( ભયંકર નદી )ની વચ્ચે પડેલાની જેમ વ્યાકુળ મનવાળા તે જરા પણુ કાર્યના પરિચ્છેદ( નિયમ )ને કરવા અસમર્થ થયાં, તેથી એકાંતમાં રહેલા તેણે મંત્રીઓને પુત્રનેા વ્યતિકર ( વૃત્તાંત ) કહ્યો. મંત્રીએ પણ તેના અભિપ્રાય જાણીને કહેવા લાગ્યા કે− હૈ દેવ ! આ માર્ગ વાત ) પ્રસિદ્ધ જ છે, કે વિષવૃક્ષોનિ સંઘર્યનું સ્વયં છેત્તુમસાંપ્રતમ્ વિષના વૃક્ષને પણ વધારીને ( મોટા કરીને ) પોતે જેવા ભાગ્ય છે ) ” તેથી હું દેવ ! દેવના ખરાબ ચેાગવડે આવા પ્રકારના પદ્દાને વિષે તિરસ્કાર કરવા ચાગ્ય નથી, ખીજા કાર્યોમાં તે ( તિરસ્કાર ) સ્થાન ( ચાગ્ય ) છે. તથા લેાકમાં પણ આ કહેવાય છે, કે “ દુષ્ટ પુત્ર હાય છે, પણ માતા દુષ્ટ હાતી નથી. ” તેથી કરીને આ ચિંતા મૂકીને પેાતાના રાજ્ય કાર્યાનું ચિંતવન કરો. રાજાએ કહ્યુ` કે-“ હું મંત્રીએ ! આ અન્યાય કરનારા પુત્રને શાસન નહીં કરનાર હુ ખીજા મનુષ્યને કેમ શાસન કરીશ ? અને એ પ્રમાણે કરવાથી સમાન ષ્ટિપણું કેમ કહેવાય ? ” મંત્રીઓએ કહ્યું કે-“ હે દેવ ! કદાચ એમ હાય છે, પરંતુ આ પુત્ર વયના પરિણામના વશથી કદાચ શિક્ષાને પામે. કેમકે વયના પરિણામને વિષે, શાસ્ત્રનુ શ્રવણુ કરવાને વિષે અને ભાગ તથા વૈભવના ભંગને વિષે ઉન્માગે ગયેલું પણ મન પ્રાયે કરીને સન્માર્ગે આવે છે. આવા પ્રકારની નીતિ પણ કદાચ રાજગૃહને વિષે કાંઇક કાર્ય કરે છે. કેમકે જેથી કરીને આ જગતમાં કોઈપણુ વસ્તુ એકાંતથી ઉપચાર રહિત નથી.” આ પ્રમાણે મંત્રીજાએ કહ્યુ ત્યારે રાજાએ તત્તિ ( બહુ સારું' ) એમ અંગીકાર કરીને તેની ઉપેક્ષા કરવાવડે રાજા રાજ્યકાર્યને ચિતવવા લાગ્યા. હવે તે રાજપુત્ર રાજાની પાસેથી વરાટિકા ( કેાડી ) માત્ર પણ નહીં પામવાથી તથા દ્યૂત અને વેશ્યા વિગેરેના વ્યસનને વિશે ધન પૂરવાને ( આપવાને) અસમર્થ હાવાથી તલવર( તળાટી )ની સાથે મિત્રાઇ કરીને નગરને લૂટવા ( ચારવા ) પ્રવાઁ અને જૂદા જૂદા ધનવાનના ઘરની સારવસ્તુ હરણુ કરવાના વશથી લેાકના પ્રવાહ ઉઠયા ( થયા ) –“ જેએ નગરના પ્રધાન છે, તેએ જ નગરને લૂંટે છે. ” પછી કાઇક દિવસે ચારના ઉપદ્રવથી દુ:ખી થયેલ મહાજન એકઠા થઈને રાજકુળમાં ગયા. નગરના લૂંટવાના વૃત્તાંત કહ્યો. ત્યારે રાજા ક્રોધ પામ્યા અને કાપવડે રાતા થયેલા નેત્રવાળા તેણે તલવરની તના કરી, કે–“ અરે !