SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૨ જો : ચંદ્રની જેવા મુખવાળી તે જ સ્ત્રી હષૅ સહિત રાજા પાસે પ્રાપ્ત થઇ, અને ખેલવા લાગી કે—“ હે દેવ ! કાણુ કાણુ અહીં નથી આવ્યા ? અથવા કાણે મને જોઇ નથી ? અથવા મારા દનવર્ડ રાગ રહિત છતાં પણુ કાને માટા રાગ ઉત્પન્ન નથી થયા ? કેવળ અગ્નિકુંડમાં મારા પ્રવેશને જોઇને જાણે ચેતના રહિત થયા હોય તેમ મરણના ભયથી વ્યાકુળ થઈને પાછા હઠતા અને સત્ત્વ રહિત થયેલા કાને ક્ષેત્રપાળે વિવરની બહાર નથી ફ્રેંક્યા ? તેથી હૈ મહારાજ ! તારા માટા સાહસથી મારું હૃદય તને આધીન થયું છે, માટે દાસીની જેમ હું તારી આજ્ઞાને કરનારી છું, તેથી મારે જે કરવા લાયક હાય, તે આપ ફરમાવેા. ” ત્યારે રાજાએ ફ્લુ કે—“હું દેવી ! તમારા દર્શનને આપવાથી ( સિવાય ) ખીન્નુ` ક્યું કાર્ય તમને કહેવાનું હાય ? કેમકે સુકૃતને નહીં કરનારા જીવા કલ્પવૃક્ષ અને કામધેનુની જેવું તમારું દર્શન ન જ પામી શકે. ” ત્યારે દેવતા ખેલી કે—“હે મહારાજા ! આ તે થાડુંક જ છે. . આ જગતમાં રૂપવડે કામદેવને જીતનાર અને સૌભાગ્યની સુંદરતાવડે ઇંદ્રના પશુ અભિમાનને ભાંગનાર અનેક જના પ્રગટ રીતે જોવામાં આવે છે. મતિના વૈભવવર્ડ સુરગુરુની ( બૃહસ્પતિ) બુદ્ધિને પણ જીતનાર, અત્યંત કુરાયમાન દેહની કાંતિવાળા તથા પવિત્ર અને સુખ આપનાર વચનના વિસ્તારવડે વિચિત્ર કાન્યાને મનાવનાર અનેક જના જોવામાં આવે છે, પરંતુ હે નરેંદ્ર ! અસાધારણ (વિશેષ) સાહસરૂપી જ એક ધનવાળા તમારા જેવા કાઈ પણુ દેખાતા નથી, તેા હૈ દેવ ! આવા પ્રકારના તમારે આ ત્રણે ભુવનમાં અસાધ્ય શું હાય? જેનું મન થાડા કા માં પણ મુંઝાય છે, તેનું તૃણુના લેશ· પ્રમાણુવાળું પણ પ્રયેાજન શી રીતે સિદ્ધ થાય ? ત્યાર પછી પેાતાની પ્રશંસા સાંભળવાથી ઉત્પન્ન થયેલા સુખને પણુ તુચ્છ માનતા રાજાએ કહ્યુ` કે— “અમે કાણ (કઇ ગણતરીમાં) છીએ ? અમારું સાહસ શુ છે? અથવા કયા કાર્યને સાધવાનું સામર્થ્ય છે? તેથી આ વાતને તજો. આ પૃથ્વીતળને વિષે પેાતાના સુંદર (શ્રેષ્ઠ) ચરિત્રવડે ત્રણ ભુવનના વિસ્તારને પવિત્ર કરનારા તેવા કાઈ પણ ભગવાન ઉત્પન્ન થયા છે, કે જેમની પાસે અમારી જેવા કીડા તેમના પગની ધૂળને પણ અનુસરી શકતા નથી. ” તે સાંભળીને દૈવી કેટલી કે—“ આ જ મહાપુરુષનું લક્ષણ છે. તમારા ગુણુના સમૂહવડે મારું હૃદય સ`થા પ્રકારે તમારે આધીન થયુ' છે, તેથી હવે તે પ્રકારે કરજો, કે જેથી તમારા વિયેાગરૂપી વાવડે જર્જરિત કરાયેલું' આ મારું હૃદય હજારે પ્રકારે ફાટી ન જાય ( કકડા ન થાય.)” ત્યારે રાજાએ કહ્યુ કે—“હે દેવી! તમે જે કહેા છે, તે હું કરીશ. ” આ પ્રમાણે હ ંમેશાં વૃદ્ધિ પામતા મેાટા પ્રેમના સંબધથી જોડાયેલા તે બન્નેના કેટલેાક કાળ એક મુહૂર્તીની જેમ વ્યતીત થયેા (ગયા). ત્યારપછી તેવા પ્રકારના નાયક(રાજા)ના અભાવથી પેાતાના રાજ્યની દુઃસ્થિતિના વિચારમાં પડેલા રાજાએ તેણીને કહ્યું કે—“હું દેવી ! કેટલાક દિવસ જઈને મારા રાજયને સથા પ્રકારે હું જોઉં, અને ફરીથી તરત જ હું આ તરફે ""
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy