SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ વસંતસેન રાજાની દીક્ષા ગ્રહણની અભિલાષા. [ ૧૭ ] રાજા જયમંગળ ને કુવલયચંદ્રને સાથે લઇને પેાતાને મહેલ ગયા. ત્યાં દેવપૂજાદિક કરીને ભાજન કર્યું. ત્યાર પછી રાજાએ તે અને રાજપુત્રાને ખલાવી પ્રેમથી કહ્યું કે— “ ચિરકાળે કરેલા મારા સુકૃત કર્મના પૂર્વ નહીં ભાગવેલા લેશ માત્ર પણ ખાકી છે, તેથી કરીને મને જાતિસ્મરણાદિક સામગ્રી સ્ફુટ ( પ્રગટ ) થઇ. અને તેના વશથી જ હમણાં મને નિલ વિવેક પ્રાપ્ત થયા છે, કે જેથી હવે મારું મન ગૃહવાસના સંગને ત્યાગ કરવા ઈચ્છે છે. ચિરકાળ સુધી રાજ્યાદિકનું પાલન કર્યા છતાં પણ આ દૃશ્ય (મળેલા) જીવને ન'ત વાર તે રાજ્યાદિકની પ્રાપ્તિ થયા છતાં પણ કોઇ પણ પ્રકારે વૈરાગ્ય ઉત્પન્ન થતા નથી. ? અહીં લાંબા સ`સાર માર્ગીમાં નિરંતર પ્રવૃત્તિ કરનારા જીવાએ થ્રુ શું ભુંગળ્યું નથી ? અને શુ` શુ` પ્રાપ્ત કર્યું નથી ? તે પણ તે સર્વ અપૂર્વ જેવું જ ભાસે છે, તેથી કરીને હર્ષે તમે સર્વથા પ્રકારે મારા ધર્મના સહાયપણાને અંગીકાર કરે. અને સ્વભાવથી જ દુઃખે કરીને વહન કરી શકાય તેવા આ રાજ્યના ભારને અંગીકાર કરા. અને અમે પૂર્વની જેમ સાધુ થઇને, ચારિત્રનું આચરણ કરીને, દુષ્કર તપસ્યામાં તત્પર થઇને પરલેાકનું હિત સાધીએ. ” આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે પૂર્વ કાળના સ્નેહ સાંભરવાથી વિયેાગની સંભાવનાથી ઉત્પન્ન થયેલા દુ:ખવડે હણાયેલા તે અન્ને રાજપુત્રા રૂદન કરવા લાગ્યા. તેમને કાઇ પણ પ્રકારે નિષેધ કરીને રાજાએ કહ્યું કે—“ અરે રે ! કેમ તમે આ પ્રમાણે કાયર થાઓ છે ? શું સ`સારી જીવાને આ અપૂર્વ છે ? કે જે જીવાને એક ક્ષણ માત્રમાં જ વિવિધ પ્રકારની આપત્તિના સમૂહ આવી પડે છે, યમદંડની જેવા પ્રચંડ વિયેાગ પ્રાપ્ત થાય છે, તથા અકસ્માત્ કોપ પામેલા યમરાજના કટાક્ષ જેવા તીક્ષ્ણ રાગ અને શાક ઉત્પન્ન થાય છે, તેા પછી દરેક સમયે સંભવતા દેવ, મનુષ્ય અને અસુર લેકને સાધારણ એવા મરણુનુ કહેવુ જ શું ? તેથી માઠુના પ્રસારના ત્યાગ કરી, અને શીઘ્રપણે મારા પરલેકના હિતને માટે પ્રવૃત્તિ કરા. ત્યારે કુવલયચંદ્રે કહ્યું કે—“ હે પિતા! જો તમારે સથા પ્રકારે આ કરવું હાય, તે હું પણ તમારી સાથે જ સદ્ધર્મ ગુણુની આરાધના કરીશ, અને મત્સ્યના માંસના સ્વાદ જેવા આરંભમાં મધુર અને પરિણામે કટુક એવા આ રાજ્યવડે શું છે ? ” ત્યારે રાજાએ કહ્યું કે “ હું વત્સ ! આ એમ જ છે, પરંતુ આલંબન વિનાના રાજ્યના ત્યાગ કરવાથી તેમાં નાયકના રહિતપણાએ કરીને, સાધુજનની પીડાવડે અને સમગ્ર વ્યવસ્થાના નાશવડે અધર્મના સંભવ થાય છે, તેથી આ મારું કહેલું જ તારે માનવુ' જોઇએ. અન્યથા યુગાદિ તીર્થંકર ઋષભસ્વામીએ કેમ પ્રથમ અત્યંત અજ્ઞાની લેાકાને કર્મ, શિલ્પ અને નીતિ માગ વિગેરે વ્યવહારા શીખવ્યા, અને ત્યારપછી સવિરતિ ગ્રહણ કરી ? આ પ્રમાણે સામર્થ્ય હાતા છતાં અસ્વસ્થ રાજ્યના કે કુટુંબના ત્યાગ કરીને જે પ્રત્રજ્યા લેવી તે અયેાગ્ય છે. ” તે સાંભળીને રાજપુત્ર કહ્યું કે—“ હે પિતા ! જો એમ હાય તા આ મારા ભાઇને અત્યંત ઉપકારી રાય અણુ કરો. ” ત્યારે ,,
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy