________________
પ્રભુના ચાથે। ભવ–વનાલને પ્રગટેલ વૈરાગ્ય.
[ ૯૩ ]
""
શ્રેણિવડ નાશ પામેલે જાણું છું, આ રાજ્યલક્ષ્મીના વિસ્તારને સ્વપ્ન જેવા માનુ છું, આ શરીરરૂપી હાડકાંના પાંજરાને અશુભ પુદ્ગળાના મોટા ભડાર જેવુ' અંગીકાર કરું છું, આ શરીરને જરારૂપી રાક્ષસીને ક્રીડા કરવાના વન જેવું જોઉં છું, પ્રિયજનાના સચાગને એક વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓના સમૂહ જેવા ગણું છું, તથા યમરાજને પાસે આવેલા વિઘ્નના સમૂહ જેવા તર્ક કરું છું, તેથી હે પુત્ર! હવે હું ભગવાનની પાસે કાળને યાગ્ય એવી દીક્ષા ગ્રહણ કર્, અને તુ પૂર્વપુરુષાની પરંપરાવર્ડ આવેલા આ રાજ્યભારને ગ્રહણ કર. ત્યારે ચક્રાયુષે કહ્યું કે—“ હે પિતા ! આવા પ્રકારની ક્રિયાના આ કા પ્રસ્તાવ ( કાળ ) છે ? હજુ પણ તમારા શરીરની શૈાભા સંપૂર્ણ છે, તમારી યુવાવસ્થા સપૂર્ણ સૌભાગ્યવાળી છે, આ રાજ્યલક્ષ્મી સર્વ રાજાઓના સમૂહવડે લાઘા કરવા લાયક છે, અને સ મધુ લાક ભક્તિથી વ્યાપ્ત છે, તેથી આવા પ્રકારની સામગ્રીના સદ્ભાવ છતાં આવા પ્રકારનાં કહેવાના શે! કાળ છે ? માટે પ્રબળ પરાક્રમ વિગેરે હાનિ પામે ત્યારે તમને જેમ રૂચે તેમ કરજો.” તે સાંભળીને કાંઇ હસીને રાજાએ કહ્યું કે–“ હે વત્સ ! જેનું મૂળ નિર્માણુ રસ, રૂધિર, માંસ, અસ્થિ અને મજ્જા વિગેરેવડે છે, તે અધન્ય શરીર પણ જો શાભાવાળુ કહેવાતુ હાય, તા આ સમગ્ર જીવલેાકને વિષે કાંઇ પણ વસ્તુ શાભા રહિત નથી એમ કહેવુ અાગ્ય છે, પર`તુ આ શરીર ધર્મ કરવાને જ ઉપયેાગી છે. તેથી તે શ્લાધા કરવા ચેાગ્ય છે. આ યુવાવસ્થા પણ પુષ્પ જેવું છે, પતની નદીના માટા તરંગ જેવું ક્ષણુભ'ગુર છે; તેથી તે વિવેકી પુરુષને કેમ વખાણવા લાયક હાય? તથા વળી જેમ આ શરીર આ લેાક સંબંધી અને વિષે ઇચ્છિત અર્થ સાધવામાં સમર્થ છે, તેમ પરલેાક સંબધી અર્થ સાધવામાં પણ તે જ સમર્થ છે. આ યુવાવસ્થા ગયા પછી અત્યંત સમીપે આવતી જરાવસ્થાને પામેલા શરીરવડે ભાજન પણ કરી શકાય નહીં, તેા પછી ખીજા કાર્યોની તે। શી વાત કરવી ? તેથી હે વત્સ ! આ થાડા કાળનું યુવાનપણું જેટલામાં નાશ ન પામે, તેટલામાં તેની અપેક્ષાવાળું દુષ્કર તપ વિગેરે કરવુ ચેાગ્ય છે.
હે પુત્ર! સને સામાન્ય એવી આ રાજ્યલક્ષ્મી પણ વીજળીની જેમ ચપળ છે, તે ધર્મોમાં જ એક ચિત્તવાળાને માઠુ કરનારી કેમ થાય ? મનુષ્યને ત્યાગ કરવાની ઇચ્છાવાળી લક્ષ્મી દુઃશીલ ભાર્યાની જેમ કુળને જોતી નથી, શીલને જોતી નથી, પુત્રને જોતી નથી, અને નીતિને પણુ જોતી નથી. માહ પણ તેવું કાંઇક ઉત્પન્ન કરે છે, કે જે માહથી પાતાના પિતાને પણ રાજ્યાદિકના કારણે હણીને, પુત્રને પણ તજીને, પેાતાના જીવિતને પણ નહીં ગણીને તથા મિત્રને પણ અમિત્ર જાણીને તેવું તેવું કાર્ય કરે છે કે, જેથી કરીને સના અત્યંત ત્યાગ કરે છે. વળી હે વત્સ ! તેં જે ખંજનના સયેાગની અહીં પ્રશંસા કરી, તે સચૈાગ પણુ સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા ધનના સમૂહની જેમ ક્ષણમાં જ દેખતા જતાં નાશ પામે છે. બુદ્ધિમાન માણસાના મનને ખુશી કરવા કાણુ સમથ હાય? આ અસ્થિરને વિષે આશાના બંધ બાળકાને પશુ સંમત નથી. જેએ સ્વભાવથી જ