SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૨૬ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૫ મા ઃ "" મંત્રીપુત્રાદિકે કહ્યું—“ હે રાજપુત્ર ! પ્રાયે કરીને એમ કેમ કહેા છે? હાલમાં તે સવે એવા પ્રકારના જ છે. ” રાજપુત્રે કહ્યું—“ મારા જીવતા છતાં આવા પ્રકારનું કહેવાના શા અવકાશ છે ? જો તમને ઘરનું શરણુ ( આધાર ) વિગેરે વલ્લભ ન ઢાય, અને પેાતાના મનને કષ્ટમાં સ્થાપન કરવાને શક્તિમાન હા, તેા જૂદા જૂદા દેશની યાત્રાના વિહારવટે ધન ઉપાર્જન કરવાના ઉદ્યમ અંગીકાર કરી.” ત્યારે મિત્રાએ કહ્યું કે—“ એમ કરીએ, પરંતુ કેટલે કાળે પાછું આવવું ? ” રાજપુત્રે કહ્યું— ધનનું ઉપાર્જન થાય કે ન થાય, તા પશુ અવશ્ય આ વસંત માસને સમયે જ પાછા આવવું, પરંતુ હાથ છે બીજો જેને એવા ( એકલા જ ) આપણે કાઈને કહ્યા વિના જ જવું. ” ત્યારે સર્વે એ તે 'ગીકાર કર્યું. ખાદ સારા તિથિ મુહૂત્તને વખતે તે સર્વે પેાતાના મંદિરમાંથી નીકળ્યા. તેમાં સિદ્ધદેવ રાજપુત્ર પૂર્વ દેશની સન્મુખ ગયા, મંત્રીપુત્ર ધનદેવ દક્ષિણ દેશને માળે ગયા, પુરાહિત પુત્ર સામદેવ ઉત્તર દિશાના માર્ગે ગયા અને શ્રેષ્ઠીપુત્ર ધર્મ યશ પશ્ચિમ દિશામાં ગયા. ܕܕ ,, પછી જતા રાજપુત્ર દિવસના પહેલા અર્ધ ભાગે( મધ્યાહ્ન સમયે ) ભેાજન કરવાને કારણે એક નાના ગામને વિષે જેટલામાં પેઢા, તેટલામાં “ મનેાહર અંગના લાવણ્ય અને રૂપવાળા આ છે. ” એમ જાણીને કુલપુત્રે પેાતાને ઘેર લઇ જઇને તેને જમાડ્યો. ત્યારપછી ત્યાંથી ચાલ્યા. અખંડ(નિર ંતર ) પ્રયાણવડે જતા અને શુભ શુકનવડે શુભને સુચવાયેલા તે કુશાગ્ર નગરને પામ્યા. ત્યાં નામે કરીને પ્રસિદ્ધ વિજયદેવ નામે રાજા છે, અને તે પુત્ર રહિત હાવાથી પૃથ્વીના મોટો ભાર વહન કરે છે. તે રાજા રાત્રિએ સૂતા હતા ત્યારે પ્રભાતને સમયે તેણે સ્વપ્ન જોયું, કે—“ કૂવામાં પડતા મને એક પુરુષે ધારણ કર્યાં. ” આ સ્વપ્ન જોઇને રાજાના હૈના ઉત્કર્ષ વૃદ્ધિ પામ્યા, અને “ કાનાથી મારું છું કલ્યાણુ થશે ?” એમ તર્ક કરવા લાગ્યા. તે રાજપુત્ર પણ જુગારની ભૂમિ મધ્યે જઈને રહ્યો. તે વખતે તેને એક ભાટના પુત્ર જોયા. તેને સારી રીતે ઓળખીને તેણે જઇને વિજયદેવ રાજાને કહ્યું કે—“ અહીં શ્રીહર્ષ મેટા રાજાના પુત્ર રહ્યો છે. તે નામવડે સિદ્ધદેવ છે, લેાકેાત્તર ( અનુપમ ) રૂપ અને ધૈર્યના આધાર છે, શૂરતા વિગેરે ગુણુના સમૂહની નિવાસભૂમિ છે અને મહાસત્ત્વવાળેા છે. ” સાંભળીને રાજાએ હૃદયમાં શુભ સ્વપ્નને અર્થ વિચારીને જાણ્યું કે—“ કૂવામાં પડવાના ભયથી રક્ષણુ કરનાર તે જ આ પુરુષ છે. ” એમ વિચારીને હર્ષ પામેલા તેણે અતિ મેાટા ગોરવર્ડ તે રાજપુત્રને એલાન્યા અને પુત્રની જેમ તેને પેાતાની પાસે ધારણ કર્યો ( રાખ્યા. ) તથા હૃદયમાં હ પામેલા રાજાએ કચનમાળા નામની પેાતાની પુત્રી સારા મુહૂત્ત અને યાગને વિષે તેને આપી (પરણાવી). પછી તે રાજપુત્રને પેાતાના પુત્રની બુદ્ધિથી જોતાં તે રાજાના કેટલાક દિવસે ગયા ત્યારે કરેણુદત્ત નામના સીમાડાના રાજાની સાથે વિગ્રહ થયા. ત્યારે મોટા ક્રોધને વહન કરતા તે રાજા ચતુરંગ સૈન્ય સહિત તેની સન્મુખ ચાઢ્યો. ત્યારે તે વૃત્તાંત જાણીને અત્યંત નમ્રતા સહિત રાજપુત્ર રાજાના ચરણમાં પ્રણામ કરવાપૂર્ણાંક વિન ંતિ કરી કે—“હૈ દેવ ! હું સેવક
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy