________________
[ ૨૫૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ ચા :
બળવાળું પાસે જ આવેલુ લગ્ન કહ્યું. એટલે વિદ્યાધર રાજાએ મહાવેગ કુમારને લાવવા માટે માટા સૈન્યના સમૂહ સહિત મહાબાહુ નામના સેનાપતિને મેકલ્યા. તે થાડા કાળે જ ગગનવલ્લભ નગરમાં પહોંચ્યા. તેને વિજયવેગ વિદ્યાધર રાજાએ બહુમાન આપ્યું. પછી ઉચિત લેાજન વિગેરે આપવાવડે સન્માન કરાયેલ તે ચૈાગ્ય સમયે રાજાની પાસે આન્યા. ત્યારે આદર સહિત પ્રણામ વિગેરે વિશેષ પ્રતિપત્તિ કરીને પાસેના પ્રદેશમાં આપેલા સુખાસન ઉપર તે બેઠા. પછી સ્નેહ સહિત રાજાએ તેને કહ્યું કે—“ ભાગપુરના રાજાની અને રાજલેાકની કુશળતા છે?” સેનાપતિએ કહ્યું કે–“હું દેવ! તમારી સાથે થયેલા સંબંધના પ્રભાવથી વૃદ્ધિ પામતા મહાકલ્યાણવાળા પુર અને જનપદ સહિત મહારાજાની કુશળતા છે. તથા ૧ળી-અત્યંત વિસ્તારવાળા પણ શ્રેષ્ઠ વૃક્ષ કેટલાકના જ સંતાપના નાશ કરે છે, પરંતુ પ્રસાર પામતા મેઘ તા પર્યંત અને વન સહિત આખી પૃથ્વીના સત્તાપના નાશ કરે છે. હું ખેચરેન્દ્ર! કલ્પવૃક્ષની જેવા માણસાના પુણ્યવડે સર્વ અંગે સુખ કરનારા તમારી જેવા કાઇક પુરુષા ઉત્પન્ન થાય છે. હું વિદ્યાધર ચંદ્ર! તમારા અંગથી ઉત્પન્ન થયેલી જ્ગ્યાનાનાં પ્રવાહવડે મારા પ્રભુનુ હૃદય તેવી રીતે કાઇપણુ પ્રકારે અત્યંત વ્યાસ થયુ' છે, કે જે રીતે અતિ દૂરથી વિકાસ પામેલે હૃદયના દાહ એકદમ શાંત થઇ ગયા છે, અને તે દાઢુ હિમ, હાર, ચંદ્ર અને ચંદન રસથી પણ દુઃસાધ્ય છે. ” આ પ્રમાણે પેાતાની પ્રશંસાના શ્રવણથી ઉછળતી લાવર્ડ મીંચાયેલા સુખકમળવાળા ખેચરે તેને કહ્યું કે આવું ખેલવાને કાણુ સમર્થ છે? ગિરિવર્ડ મથન કરાયેલ સાગર( ક્ષીરસમુદ્ર )માંથી અમૃત ઉત્પન્ન થયું. છૅ, એમ લેાકેા મેલે છે, તે અસત્ય છે, પરંતુ હું તે જિહ્વારૂપી ગિરિŠ મથન કરાયેલા મુખરૂપી સાગરમાંથી તે ઉત્પન્ન થયું છે, એમ માનુ છુ. સતાપ પામેલા પ્રાણીઓને સમૂહ જેવી રીતે તમારા જેવાની વાણીવડે શીતળતાને પામે છે, તેવી રીતે લાખ સંખ્યાવાળા ચંદ્રના કિરણાના સમૂહવડે પણ પામી શકતા નથી. ’” ત્યારપછી સેનાપતિએ કહ્યું કે–“ હું મહારાજા ! હવે આ વાત બંધ રહેા. પ્રસ્તુત અને સાંભળે.-હેશ્તમેળાપનું લગ્ન ( મુહૂત્ત ) સમીપે આવ્યુ છે, તેથી મહાવેગ રાજકુમારને લાવવા માટે અમારા સ્વામીએ અમને મેકલ્યા છે. તેથી કાળવિલખ વિના જ અમારા સ્વામીના મનારથ પૂર્ણ થાએ, લેાકેાના નેત્રા કૃતાર્થ થાશે, તથા અમારા રવામીની પુત્રીનું જન્મ અને વિત સફળ થાઓ. ” ત્યારે તે વિદ્યાધર રાજાએ અંગીકાર કર્યું. ત્યારપછી ઘણા વિદ્યાધરાના સૈન્યવર્ટ આકાશતળને વ્યાસ કરતા તથા હાથી, અશ્વ, યાન, વાહન અને વિમાનની શ્રેણિવટ સૂર્યના કિરણેાના વિસ્તારને નાશ કરતા મહાવેગ કુમારને ભાગપુર તરફ માકલ્યા. ત્યારે સેનાપતિની સાથે એક જ વિમાનમાં આરૂઢ થયેલા કુમાર અનેક નગર અને આકરવડે મનેાહર પૃથ્વીને જોતા કાળક્ષેપ વિના જ ભાગપુર પહેાંચ્યા. ત્યારે ચંડગતિ વિદ્યાધર રાજાએ સન્મુખ આવવાવર્ડ તેનુ' સન્માન કર્યું, અનુકુલ નિવાસ આપ્યા, હાથી, અશ્વ