SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ કુળમાં જન્મેલા અને ઘણા શાત્ર સિદ્ધાંતના ભણેલા પ્રભુ પાસે આવી ત્રણ પ્રદક્ષિણાપૂર્વ'ક નંદી પૂછ્યું' ૐ–મા ભવમાં અમે સિદ્ધિને પામીશું કે નહિ ? નિર્મળ કેવળજ્ઞાનવાળા સર્વ કાળ અને સ' પદાને જાણનારા ભગવ ંતે કહ્યુ` કે તમે ચરમ શરીરવાળા ઢાવાથી આ ભવમાં જ મેાક્ષપદ પામશેા. એમ સાંભળી ભગવાનનું વચન કદાપિ અન્યથા થતુ' નથી, તે। સુનિ અનુષ્ઠાને શા માટે કરવા જોઈએ એમ વિચારી દીક્ષા છોડી આવિકા કરવા માટે બહુ ધમને અંગીકાર કરે છે. અને અનુચિત્ત આહાર વગેરે પ્રવૃત્તિ કરે છે. દરમ્યાન એક વખત પૂર્વે આચરણ કરેલાં ચારિત્રવાળા તે ચારે ( આવશ્ય ભાવિભાવનું ઉલ’ધનપણું નહિ. ઢાવાથી ) સવેગના સમૂહ ઉછળતાં અનુચિત્ત પ્રવૃત્તિથી પાછા હઠી તેમજ ચાર મહાવ્રતના ખંડનથી અતિતીક્ષ્ણ દુ:ખદાયીપણું જાણી પેાતાના આત્મા અને દુષ્ટ કર્માંતે નિંદતા, પ્રભુ શ્રી પાર્શ્વનાથ ભગવાન જગદ્ગુરુને ઉપકારી ગુરુ તરીકે છોડવા માટે પશ્ચાત્તાપ કરતાં કરતાં ક્ષપકશ્રેણીએ ચડતાં ધ્રુવળજ્ઞાન પ્રાપ્ત કરી છેવટે મેાક્ષપદ પ્રાપ્ત કરે છે. વિશ્વવત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ ત્યાંથી વિહાર કરી આમલકા નગરીના કાષ્ટક ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં દેવા સમવસરણની રચના કરે છે. ત્યાં પણ અતેક પ્રાણીએ પ્રભુને વાંદી ધમ દેશના સાંભળી સ્વસ્થાને જાય છે. પછી નંદ નામનેા શ્રાવકશ્રેષ્ઠી વિશુદ્ધ સમ્યકત્વવાળા, . જૈનધર્મી, પેાતાના પરિવાર સહિત આવી ભાવપૂર્વક પ્રભુને વાંદી પ્રશ્ન પૂછે છે કે-હે પ્રભુ ! મારા પર પ્રસાદ લાવી કહેા કે, મેં જિનેશ્વરનું સ્મરણ કરવા માટે મારા અગીયાર પુત્રાના અનુક્રમે ઋષભથી શ્રેયાંસ સુધી નામ સ્થાપન કર્યાં અને એક જ ઉદરથી તેએ જનમ્યા છતાં પરપર તેએાના સમભાવથી વિલક્ષણુપણું છે, જેનુ વણુંન અહિં શ્રેષ્ઠી કરે છે, ( ૫૫. ૪૪૬ ) તે હે ભગવાન ! આ રીતની ભિન્ન, ભિન્ન પ્રકૃતિવાળા મારા સર્વે પુત્રા પૂર્વભવે કરેલા કયા કમરૈના ઉદયને લઇને છે તે જણાવવા કૃપા કરા. કમ'ના શુભાશુભ ઉદયવર્ડ જુદી જુદી પ્રકૃતિ, પ્રવૃત્તિ, સુખ, દુ:ખ વગેરે હાય છે તે ક્રમા સિદ્ધાંત છે. જેનું ધણું સમ, સુંદર સ્વરૂપ આ ચરિત્રમાં સ્થળે સ્થળે મહાન પુરુષાએ ઉપદેશ્યુ' છે, જેથી પૂજ્ય આગમામાં બતાવેલ ( “ તત્ત્વોનું શ્રદ્ધાપૂર્વક જેમને જ્ઞાન થયુ' હાય છે તે સમજી શકે તેવુ' છે, અન્ય માટે આવાસનુ દેવના ચરિત્રમાં આવેલ-દેશનામાં આપેલ આત્મકલ્યાણ સાધવાના વિષયે, સુંદર દૃષ્ટાંતા-કથાએ, ઉપનયા, ખેાધપાઠા વગેરેનું શ્રદ્ધાપૂર્વક વાંચન, મનન કરવાથી ભન્ય પ્રાણીઓને જૈનધમ પ્રત્યે શ્રદ્ધા થાય છે અને પૂર્વે કરેલાં દુકમ' જે ઉદ્દય આવેલ હેાય છે તેને શુભ ભાવના, તપ વગેરે ધમની આરાધનાવડે તે કને શાંતિપૂર્વક ભોગવી શીઘ્ર આત્મકલ્યાણુ સાધી સિદ્ધિપદ પામે છે. તેથી આવા તીર્થંકર ભગવાના ચરિત્રા અને તેમાં આવતી કથાઓ અનુકરણીય હેાઇ તેના વાંચનના નિરંતર વ્યાપાર થઈ જવા જોઈએ. ” ) હવે શ્રી જિનેદ્રદેવ પાર્શ્વનાથ ભગવંત નંદને કહેવા લાગ્યા કે−હે ! મહાનુભાવ, અહિં મૂળથી કારણુ સાંભળ. પૂર્વ ભવે કાક'દી નગરીના શ્રીપુ ંજ શ્રેષ્ઠીની શીલમતી નામની ભાર્યાં પુત્ર રહિત હોવાથી એક વખતે ભિક્ષાથે સાધુ મહારાજ પધારતાં તે માટે પૂછતાં મુનિરાજશ્રી પાતાના ગુરુદેવ જાણે છે તેમ કહેવાથી ગુરુ મહારાજ પાસે આવી પૂછે છે. ગુરૂરાજ જણાવે છે કે મત્ર વગેરે વિદ્યા, યાગનીતિ, જ્યોતિષ વગેરે સંબધી કંઇ કહેવુ. તે મ્હાટુ અંધકરણ હાવાથી મુનિના અધિકાર નથી, પરંતુ સવ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy