SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ હવે કેટલાક દિવસ પછી એક દિવસ પ્રચંડ વાયુના સમૂહ આવતાં તેના આંગણામાં મંડપની લત્તા ભાંગી જતાં તે લત્તાને લાવી ત્યાં રાપવા કાશવર્ડ જમીનને ખેાદતાં તાંબાના ધડાના ઉપર પડતાં અવાજ થાય છે અને આ શું છે? તેમ વિચારી તપાસતાં નિધાનને કળશ પ્રાપ્ત કરે છે અને તે ખાડામાં લત્તાને આરેાપણું કરી મડપને ઊભા કરે છે. પછી નિધાનના મુખને ઉધાડી જોતાં તેમાંથી દસ સ્ત્રીઓના અંગને ચગ્ય માટા મૂલ્યવાળા અલકારા, અમૂલ્ય રત્નેને સમૂહ, કેટલાક જાતિવ'ત સુવણૅ સમૂહ બહાર કાઢે છે અને પૂર્વે કાત્યાયની દેવી અને મહાપુરુષે સત્ય કહેલું' સત્ત્વપણ જ માત્ર જીવિત છે તેમજ સવથી પ્રાણીઓને શું શું લાભ થાય છે અહિં તેનુ' સ્પષ્ટ સ્વરૂપ તેને સમજાય છે ( પા૦ ૨૩૪), અહિં‘ જણાવેલ તે વિષય જાણવા જેવા છે. હવે તે કલશને ફરી ઠાલવતાં લાખવડે જડેલી એક ભાજપત્રિકા તેમાંથી નીકળે છે તે પત્રિકા વાંચતાં “ સમુદ્રની વિજય યાત્રા માટે ગયેલા શ્રીદત્તે આ ઉપાર્જન કરેલુ' દ્રવ્ય એંશી લાખ પ્રમાણવાળુ છે. ” એમ તેને માલૂમ પડે છે અને કાઇ વખત નામ, સમય અને આ હકીકત સાંભળી છે, અનુભવી છે એમ ઊઢાપાઠ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને મૂતિ થાય છે. તેની ભાર્યાં શીતળ ઉપચારવડે તેને સ્વસ્થ કરે છે અને કહે છે કે-દુરત દેષને આપનાર આ નિધાનપ્રાપ્તિ આપણુને સુખકારક થતી નથી વગેરે જણાવી તેની પૂજા કરી તે નિધાનને તે જ સ્થળે મૂકી દેવા જણાવે છે. તે સાંભળી જવલન તેની ભાયંને હસીને કહે છે કે તુ ભયના વિચાર ન કર; પરંતુ જન્માંતરનું સ્મરણ કરવાના કારણથી નિધાન પ્રાપ્ત થયું છે, જેથી મુખ્ય ગાથાવાળું આ ભાજપત્ર તુ જો તેનેા ભાવાર્થ જ્વલન તેણીને જણાવે છે કે “ આ નગરમાં શ્રીદત્ત નામના વિષ્ણુક વહાણુના વેપારી હતા. તેના ધનનેા સૉંચય ક્ષીણ થતાં તેના મિત્ર ક્ષેમ કર તેને પૂર્વ પુરુષાની પરંપરા પ્રમાણે ચાલી આવતા પર કાંઠે જઇ વ્યવસાય કરવા જણાવતાં શ્રીદત્તે પરતીરને લાયક ભાંડા તૈયાર કરી, ગાડાં ઉંટા વગેરે ભરાવી ક્ષેમ કર સાથે સમુદ્રકાંઠે રહેલા રતનપુર નગરમાં આવે છે. ત્યાં વહાણા ભરાવી, શસ્ત્રો સહિત સુભટાને ચડાવી, ખલાસી સમુદ્રદેવનું પૂજન કરી, સારા મુર્તીએ વાજીંત્ર નાદપૂર્વક વહાણને હંકારે છે અને સમુદ્રના પાર પામતાં લંગરને નીચે નાખી સર્વ કરીયાણા ઉતારી, વેપાર શરૂ કરી સર્વ ભાંડના અદલાબદલા કરી, નવા સંગ્રહ કરવાથી અસખ્ય લાભ મેળવે છે. તે સર્વાં દ્રશ્યની સકલનાના અથવાળી પોતાનું નામ એક ગાથાવડે લખી જે દ્રશ્ય એશી લાખવાળું છે તેને એક રનના દાબડાને વિષે નાંખી એક કલશને વિષે શ્રીદત્ત સ્થાપન કરી 'સર્વ તૈયારી કરી પાછા જવાની ઇચ્છાએ વહાણને ભરાવી તે જ વહાણને સમુદ્રમાં ચલાવે છે અને સમુદ્ર મધ્યે પહાંચતાં ક્ષેમ'કર આ દ્રશ્ય દેખી અને બાલ્યકાળને શ્રીદત્તને સંબધને વિચાર નહિ' કરતાં શ્રીદત્તને શી રીતે હણુવા તેમ વિચારે છે દરમ્યાન શ્રીદત્તને એક સ્વમ આવતાં તે વધારે સાવચેત રહે છે છતાં ભાવિભાવ બલવાન હાવાથી રાત્રીના એક વખત શરીરચિંતા ટાળવા તે જાય છે, ત્યાં ક્ષેમકર પાછળ જઇ તેનુ મુખ વજ્રવર્ડ ઢાંકી દે છે, એવામાં શ્રીદત્ત ઉઠવા જાય છે ત્યાં ક્ષેમકર તેને જળમાં પાડવા ઉંચકે છે, શ્રીદત્ત ક્ષેમ'કરને પણ ગ્રહણ કરે છે, જેથી બન્ને જણાં સમુદ્રમાં પડે છે અને શ્રીદત્તને ભાંગેલ વહાણુનું પાટિયું હાથ લાગતાં સાતમે દિવસે અચેતન અવસ્થામાં સામે કાંઠે એક વૃક્ષ નીચે તણાઇ આવે છે. ત્યાં સચેત થતાં એક તાપસને જોઈ તે તાપસની સાથે તેના આશ્રમમાં જાય છે જ્યાં કુલપતિ તેને ઓળખે છે અને શ્રીદત્ત પેાતાના સર્વાં વૃત્તાંત જણાવે છે. કુલપતિ તેને પેાતાની પાસેની મંત્રસિદ્ધિ શીખવે છે અને ત્યાં ક્ષેમકરતુ શુ' થયું' તેમ પૂછતાં કુલપતિ મત્રવડે દેવને આવાહન કરે છે તેથી દેવ પ્રગટ થતાં અને ક્ષેમકરનુ શુ થયુ, તેમજ અક્ષત શરીરવાળા પેાતાના વહાણુને શ્રીદત્ત કયારે પ્રાપ્ત કરશે ? તે પૂછતાં કહે છે ક્ર-ક્ષેમંકર, યમરાજના ધરના અતિથી થયા છે અને શ્રીદત્ત દશ રાત્રિના છેડે રત્નપુર નગરમાં જાય તો પરિપૂર્ણ” ધનના સમૂહ સાથે વહાણુને પ્રાપ્ત થશે, પછ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy