________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
દ્વિતીય વ્યાખ્યાનમ્
પોતાના જ્ઞાન વડે દેખો, એ પ્રમાણે કહીને (સમજ મર્વ મહાવીર લંડ નમંસ) શ્રમણ ભગવાન્ મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે. (નિત્તા નસિત્ત) વંદન અને નમસ્કાર કરીને (સહસાવસિ પુરત્યfમમુદે સુન્નિસ) ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વદિશા તરફ મુખ કરીને બેઠો (ત ) ત્યાર પછી (તરસ સવસ ર્વિસ સેવર) દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા એવા તે શક્રેન્દ્રને (૩યથા) આવા સ્વરૂપની (
3ત્યિT) આત્માને વિષે થયેલો (ચિંતિ) ચિતવન સ્વરૂપ (ત્યિg) અભિલાષા રૂપ (મળાપુ) મનમાં થયેલો-વચનથી પ્રકાશિત નહિ કરેલો (સંખે સમુન્નત્યા) સંકલ્પ ઉત્પન્ન થયો I/૧૬ll
ઇન્દ્રને શું સંકલ્પ થયો? તે કહે છે - (ન નુ મૂર્ય) ખરેખર ભૂતકાળે એવું કોઈ વખત થયું નથી (ન મર્જ) વર્તમાનકાળે એવું થતું નથી (ન , વિસં ) વળી ભવિષ્યકાળમાં પણ એવું થશે નહિ કે - (રિહંતા વા) તીર્થંકરો (ચવટ્ટી વા) ચક્રવર્તીઓ (વવા વા) બલદેવો (વાસુવા વા) અને વાસુદેવો શાક (ઉતપુખ્તસુ વા) શૂદ્રકુલોમાં (વંતપુર્નેસુ વા) અધમકુલોમાં (તુચ્છન્નેસુ વા) થોડા કુટુંબવાળા કુલોમાં (રન્નેનું જ વા) નિર્ધનકુલોમાં (વિવાયુમ્નસુ વા) કૃપણકુલોમાં (મિલાપુર્નેસુ વા) ભીખ માગી આજીવિકા ચલાવનાર ભાટ ચારણ વિગેરે ભિક્ષુક કુલોમાં (માહવુસુ વ) તથા બ્રાહ્મણકુલોમાં, તેઓ ભિક્ષાવૃત્તિવાળા હોવાથી
પ૯
For Private and Personal Use Only