________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પુરુષો; તેઓના સમુદાયો વડે પરિવરેલા એવા પ્રભુને કુળના વડીલ વિગેરે સ્વજનો (તહિં નાવ વર્કિં) પંચમ તેવા પ્રકારની યાવતુ ઇષ્ટાદિ વિશેષણોવાળી વાણી વડે (ઉમિનંદ્રમાળા ૨ ૩fમથુળમા) અભિનંદન હમ વ્યાખ્યાનમ્ આપતા એટલે સમૃદ્ધિવંત કહેતા તથા સ્તુતિ કરતા (પુર્વ વાણી-) આ પ્રમાણે બોલ્યા કે - ૧૧all
(ગય નં!) હે સમૃદ્ધિમાનું ! તમે જય પામો જય પામો, (નય નો મદ !) હે કલ્યાણકારક ! તમે | જય પામો, જય પામો, (મદું તે) તમારું કલ્યાણ થાઓ, (૩મા ના-વંસ-રિર્દિ નિવાઝું નિહિ રિયા) જીતી ન શકાય એટલે વશ ન થઈ શકે એવી ઇન્દ્રિયોને અભગ્ન એટલે અતિચાર રહિત એવા જ્ઞાન, દર્શન અને ચરિત્ર વડે વશ કરો, નિવાં જ પાહિ સમ ધર્મ) અને જીતેલા એટલે વશ કરેલા શાંતિ વિગેરે દસ પ્રકારના શ્રમણધર્મનું તમે પાલન કરો, નવો વિ ચ સાદિ તે સેવ ! સિદ્ધિમત્તે વળી હે પ્રભુ ! વિદ્ગોને જીતનારા તમે સિદ્ધિમાં વસો. અહીં સિદ્ધિમાં શબ્દ વડે “શ્રમણ ધર્મને વશ કરવો' એવો અર્થ સમજવો, એટલે લક્ષણા વડે તેના પ્રકર્ષમાં; અર્થાત્ સિદ્ધિમાં એટલે શ્રમણધર્મને વશ કરવાના પ્રકર્ષમાં તમે અંતરાય રહિત રહો.
(નિદાદિ રી-વોસમ તવેvi) બાહ્ય અને અત્યંતર તપ વડે તમે રાગ અને દ્વેષરૂપી મલ્લોનો વિનાશ છે, કરો, (fધધfr3છે મદદ
oni નેvi સુor) ધીરપણામાં અતિશય કમ્મર કસી
For Private and Personal Use Only