________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું - આવવું કહ્યું (૨) II૧ના
નવમું હમ (ગત્ય ન નિવો નિશ્ચર્સT) જ્યાં હમેશાં ઘણા જલવાળી અને નિરંતર વહેતી એવી નદી હોય, તે વ્યાખ્યાનમ્
(નો જે પૂરુ સવો સમંતા સવોસ નો વિશ્વારિયા નાં નિયત્ત) ત્યાં તે નદી ઉતરીને સર્વ ણિી દિશા અને વિદિશામાં એક યોજન અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું-આવવું કહ્યું નહિ./૧૧
| (Vરાવ યુનાઈ) કુણાલા નગરી પાસે ઐરાવતી નામની નદી હમેશાં બે ગાઉ પહોળા પ્રવાહવાળી છે; તેવી નદી થોડા જલવાળી હોવાથી ઉતરવી કલ્પે. કેમકે- (નત્ય વિજય સિયા જે પ ગ વિખ્યા,
પ થન્ને વિખ્યા પર્વ વિસ્થા) જ્યાં એક પગ જલમાં રાખીને અને એક પગ સ્થલમાં રાખીને એટલે પાણીથી ઉંચો અદ્ધર રાખીને, આવી રીતે જઈ શકાય તો (પુર્વ પૂરુ સવો સમંતા સર્વોસ ગોળ મિત્રાયા, તું નિયત્ત) ત્યાં એ પ્રમાણે નદી ઉલ્લંઘીને ચારે દિશા અને વિદિશામાં ઉપાશ્રયથી એક યોજન અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું-આવવું કહ્યું /૧૨ | (ga ઘ નો વિયા) પણ એક પગ જલમાં રાખીને અને બીજો પગ જલથી ઉંચો-અદ્ધર રાખીને ન જઈ શકાય; પણ જલને વિલોડીને જવું પડે તેટલું ઊંડું જલ હોય તો પૂર્વ સે નો પણ સો સર્માતા સવોસ |
૧. છીછરા જલવાળી, ઊંડા પાણીવાળી નહિ.
૫૭૭
For Private and Personal Use Only