________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
REA
નવમું
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
(તે જ જે વિરિજ્ઞા) હવે આચાર્યાદિ જો તે સાધુને અનુજ્ઞા આપે તો (પુર્વ સે ૩યરિ વિચારું સાહસ્તિU) એવી રીતે અનુજ્ઞા પામેલ તે સાધુને અનેરી - જે વિગય ખાવાની આજ્ઞા મેળવી હોય તે વિનય ખાવી કહ્યું છે. તે જ સે નો વિન્નિા ) પણ જો આચાર્યાદિએ તે સાધુને અનુજ્ઞા ન આપી હોય તો (પૂર્વ સે નો પૂu ૩ત્ત રિંાિરું દિત્તિ) એવી રીતે અનુજ્ઞા ન પામેલ તે સાધુને અનેરી વિગય ખાવી કહ્યું નહિ. શિષ્ય પૂછે છે કે - (સે મિતું મને ?) હે ભગવન્! એમ શા કારણથી કહો છો?, એટલે આચાર્યાદિની આજ્ઞા લઈને જ સાધુએ વિગય ખાવી તેનું શું કારણ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે – (મારિયા પ્રવાયું કાન્તિ) આ સાધુ વિગય વાપરશે તો તેને કામવિકાર પ્રમુખ આ ગેરલાભ થશે, અથવા આ સાધુ ગ્લાન હોવાથી વિગય વાપરતાં તેને આ લાભ થશે, એ પ્રમાણે આચાર્યાદિ લાભાલાભ જાણે છે. માટે સાધુએ આચાર્યાદિની આજ્ઞા હોય તો જ વિગય ખાવી, આજ્ઞા ન હોય તો ખાવી નહિ Il૪૮.
(વાસાવા પ્રશ્નો વિષ્ણુ) ચોમાસું રહેલ સાધુ (જીજ્ઞા ગરિ તેજીછરું મારી પોતાને છે થયેલ રોગની કોઈ પ્રકારની ચિકિત્સા કરાવવા ઇચ્છે, એટલે વૈદ્ય પાસે વ્યાધિનો પ્રતિકાર કરાવવા ઈચ્છે તો જ (તે રેવ સર્વ મનાય) આચાર્યાદિની આજ્ઞા લીધા સિવાય ચિકિત્સા કરાવવી નહિ, આચાર્યાદિની આજ્ઞા
હોય તો ચિકિત્સા કરાવવી; ઇત્યાદિ અગાઉ જણાવ્યા મુજબ અહિ બધું કહેવું ૪થી
૬૧૨
For Private and Personal Use Only