________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir YERS
કલ્પસૂત્ર ભાષાંતર
ઉપધિને તડકામાં એક વાર તપાવવા ઇચ્છે, અથવા વારંવાર તપાવવા ઇચ્છે; અને તે ઉપધિતડકામાં તપાવવા | | નવમું મૂકી હોય તો તેનો સે વધુ તા ૩ વાપરવત્તા નહિવટને મત્તા, વાવાળા વાનિવમિત્ત વા વ્યાખ્યાન
સિત્ત, વા) તે સાધુએ એક અથવા અનેક સાધુને તે ઉપધિની સંભાળ રાખવાની કબૂલાત કરાવ્યા વગર ગૃહસ્થને ઘેર આહાર પાણી માટે નીકળવું કે પેસવું કહ્યું નહિ; (૩મસ વા વા વા બ્રામ વા સામે વાણી સાહિત્તિ) એવીજ રીતે અશન, પાન, ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવો, (વહિયા વિહારમૂકિં વા) અથવા બહાર જિનચૈત્યે જવું, (વિચારભૂમિં વા) અથવા સ્પંડિલાદિ માટે જવું, (સાયે વા પિત્ત) અથવા સ્વાધ્યાય કરવો, (13સ વા) અથવા કાઉસગ્ગ કરવો, (ા વા વાપુ) અથવા વીરાસનાદિ આસને એક સ્થાને .. બેસવું; એ કાંઈ પણ કરવું કલ્પ નહિ. એટલે તડકે તપાવવા મૂકેલી ઉપથિની સાધુએ પોતે સંભાળ રાખવી. પરંતુ જો પોતાને ગોચરી પ્રમુખ કારણે જવાની જરૂર હોય, ઉત્યિ દત્ય રે દાર્જિાિ ને વાળને વા) અને ત્યાં નજીકમાં એક અથવા અનેક સાધુ હોય તો (પૂ સે , વત્તા-) તેને તે સાધુએ આ પ્રમાણે કહેવું કહ્યું કે -(રુમંતા ૩ો!તુ મુગાદિ નાવ તાવ હંસાહાવર્તનાવ ૩રસ વારા વા રાત) હે આર્ય! હું જયાં સુધી ગૃહસ્થને ઘેર ભાત પાણી માટે જઈ આવું, યાવતું કાઉસગ્ન કરું, અથવા વીરાસનાદિ ,
૧. ચોમાસામાં ઉપધિને તપાવી ન હોય તો તેમાં કુંથુવા, ફુગી વિગેરે જીવોની ઉત્પત્તિ થવાથી તે જીવોની વિરાધના થાય.
: ૧૫
For Private and Personal Use Only