Book Title: Kalpasutra
Author(s): Rajkirtisagar
Publisher: Subodh Shreni Prakashan

View full book text
Previous | Next

Page 626
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobabirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TER S કલ્પસૂત્ર ભાષાંતર નવમું સUવયંમને વિદરિત્તા વા) અને તેથી જ જીવિતકાલ અને મરણકાલની આકાંક્ષા ન રાખતા; આવી રીતે પ્રવર્તવાને જે સાધુ ઇચ્છે તો તે સાધુએ આચાર્યાદિની આજ્ઞા લઈને જ તેમ કરવું. તાત્પર્ય કે – સંલેખનાપૂર્વક હિડીને વ્યાખ્યાન અનશન કરવાની ઇચ્છા રાખનાર સાધુએ પણ આચાર્યાદિની આજ્ઞા લઈને જ અનશન કરવું, આજ્ઞા સિવાય કરવું નહિ; (નિવમત્ત વ સત્તg વા) વળી ચોમાસું રહેલ સાધુ ગૃહસ્થને ઘેર આહારાદિ માટે નીકળવાપેસવાને ઇચ્છ, (૩સ વા વા વા બ્રાફ વા સામે વારિત્ત) અથવા અશન, પાન, ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવાને ઇચ્છે, (કારે વા પસવ વા રવિU) અથવા મલ કે મૂત્રને પાઠવવા ઇચ્છે, (સવાય વા રત્તU) અથવા સ્વાધ્યાય કરવા ઇચ્છે, (ઘમગારિય વા વારિતU) અથવા ધર્મધ્યાન વડે જાગરણ કરવા ઇચ્છે; તેનો સે M૩UTTછત્તા) તો તે સાધુને આચાર્યાદિની આજ્ઞા સિવાય એ કાંઈ પણ કરવું કહ્યું નહિ. (ત જેવ) તે સાધુને ઉપર જણાવેલ અથવા તે સિવાયનું કાંઈ પણ કામ હોય તે આચાર્યાદિની આજ્ઞા લઈને જ કરવું કહ્યું છે, કારણ કે આચાર્યાદિ લાભાલાભ જાણે છે, ઇત્યાદિ સર્વ અગાઉની માફક અહીં કહેવું (૧૭) ૫૧ (વાસાવાસંપન્નોમિg)ચોમાસું રહેલ જે સાધુ (જીજ્ઞા વર્ચે વારંવા ચંન્ને રાયપુછf . વા રિં વા સર્દૂિ સાવિત્તવ પથવિત્તવ) વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, અથવા અનેરી કાંઈ ૬૧૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650