________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
IBE
સેવીને (પત્નત્તા, સfમત્તા,) વળી તે સ્થવિરકલ્પને પાલીને એટલે અતિચારથી તેનું રક્ષણ કરીને, વિધિપૂર્વક
નવમું
વ્યાખ્યાનમું કરવા વડે શોભાવીને, (તરિત્તા, વિત્તિ) માવજીવ આરાધવા વડે તેને પાર પહોંચાડીને, બીજાઓને તેનો ઉપદેશ આપીને (૩માહિત્તા) થોક્ત કરવાથી આરાધીને, (STIV૩પત્તિત્તા) અને તે સ્થવિરકલ્પને - જેવી રીતે બીજાઓએ પહેલાં પાળ્યો છે તેવી રીતે જિનેશ્વરની આજ્ઞા મુજબ પોતે પણ પાછળ પાળીને, થિથી (ઉત્થાથા સમસ્ત નિરંથા તેvોવ મહોઇ સિ7િ) એવા કેટલાએક શ્રમણ નિગ્રંથો હોય છે કે જેઓ તે સ્થવિરકલ્પના અત્યુત્તમ પાલન વડે તે જ ભવમાં સિદ્ધ એટલે કૃતાર્થ થાય છે, (વુત્તિ ) કેવલજ્ઞાન રૂપ બોધ પામે છે, (મુત્તિ) કર્મરૂપ પાંજરાથી મુક્ત થાય છે (રિવાન્સિ) સમગ્ર સંતાપ રહિત થાય છે (રાજકુવામંત 7િ) અને શરીર તથા મન સંબંધી સર્વ દુઃખોનો નાશ કરે છે. (ઉત્થાય સુof ભવાદ સિત્ત, ગાવ તે રેન્સિ) કેટલાએક તે સ્થવિરકલ્પના ઉત્તમ પાલન વડે બીજે ભવે સિદ્ધ થાય છે છે યાવતુ શરીર તથા મન સંબંધી સર્વ દુઃખોનો નાશ કરે છે. (૩ ત્યાં તો મહિનેvi નાવ સંત
ત્તિ) કેટલાએક તેના મધ્યમ પાલન વડે ત્રીજે ભવે સિદ્ધ થાય છે, યાવતુ - શરીર તથા મન સંબંધી સર્વ દુઃખોનો નાશ કરે છે. (સત્ત - ડટ્સ મહિUTIછું પુખ નામિત્ત) અને કેટલાએક તેના જઘન્ય પાલન વડે
૬૩૩
For Private and Personal Use Only