Book Title: Kalpasutra
Author(s): Rajkirtisagar
Publisher: Subodh Shreni Prakashan

View full book text
Previous | Next

Page 632
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર (वासावासं पज्जोसवियाणं कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा तओ उच्चार-पासवणभूमीओ पडिलेहित्तए) નવમું ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને ઠલ્લા અને માત્રાની ત્રણ જગ્યા પડિલેહવી કહ્યું. જે ઠલ્લા વ્યાખ્યાનમ્ માત્રાના વેગને ન રોકી શકે એવા અશક્ત સાધુ-સાધ્વીએ ઉપાશ્રય અંદરની દૂર, મધ્ય અને આસન્ન એવી ત્રણ જગ્યા પડિલેહવી અને જે ઠલ્લા-માત્રાના વેગને રોકી શકે એવા શક્ત સાધુ-સાધ્વીએ ઉપાશ્રય બહારની દૂર, મધ્ય અને આસન્ન એવી ત્રણ જગ્યા પડિલેહવી. બની શકે ત્યાં સુધી સાધુ-સાધ્વીએ દૂરની જગ્યા પડિલેહવી, તેમાં અડચણ આવે તો મધ્ય જગ્યા, અને તેમાં પણ અડચણ આવે તો ઠલ્લા-માત્રા માટે આસન્ન જગ્યા પડિલેહવી. (નતા હેમંત-મહાસુહા [ વાસા) જેવી રીતે વર્ષાકાલમાં આ ત્રણ પ્રકારની ભૂમિ પડિલેહવાનું છે તેવી રીતે હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં નથી. શિષ્ય પૂછે છે કે - (સે વિમાકુ અંતે ?) હે ભગવન્! એમ આપ કેમ કહો છો?, એટલે વર્ષાકાલમાં ત્રણ ભૂમિ પડિલેહવાનું શું કારણ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે (વાસા ઇ મોસ) પ્રાયઃ વર્ષાકાલમાં (પાળા ય) શંખનક, ઇંદ્રગોપ, કૃમિ, પ્રમુખ જીવડાં, (ત થ) . ઘાસ, (વા પUT વનસ્પતિઓના નવા ઉત્પન્ન થયેલા અંકુરા, લીલ-ફુલ એટલે ફુગી, (રિયાના ૧. ઈંડિલ-વડીનીતિ. ૨. પેશાબ. ૩. દષ્ટિ વડે યતનાપૂર્વક તપાસીને જીવ-જંતુ અપુકાય કે વનસ્પતિકાયાદિ ન હોય એવી નિર્દોષ જગ્યાએ ઠલ્લા - માત્રા માટે બેસવું. દ ૬૨o For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650