________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
+
નવમ
વ્યાખ્યાનમ્
સિવાયનું બીજું જે કાંઈ કામ હોય તે આચાર્યાદિની આજ્ઞા લઈને જ કરવું. (પૂર્વ સામાજીકી ) એવી જ રીતે ભિક્ષાદિ માટે અથવા ગ્લાનાદિ કારણે એક ગામથી બીજે ગામ જવું હોય તો આચાર્યાદિની આજ્ઞા લઈને જવું કેમકે સાધુને વર્ષાકાલમાં ભિક્ષા ગ્લાનાદિ કારણ સિવાય તો એક ગામથી બીજે ગામ જવું અનુચિત જ છે ll૪ળા.
વાસાવાસં પનોવિણ શિવ) ચોમાસું રહેલ સાધુ (જીજ્ઞા મન્નર વિગડું મહિરિત્તy) જો અનેરી કોઈ વિગય એટલે વિકૃત્તિ ખાવાને ઇચ્છે તો તેનો સે પાપુષ્ઠિત્તા વાર વા, ગાવ ને વાપુરી વારે વિહ૬) આચાર્યની, અથવા યાવત્ જેને ગુરુપણાએ કરીને વિચરે તેની આજ્ઞા લીધા સિવાય તે સાધુને વિનય ખાવી કહ્યું નહિ. (વપૂરુ ? સાપુછત્તા મારિચ વા, ગાવ હિસ્તિ) પણ આચાર્યની યાવત્ જેને ગુરુપણાએ કરીને પોતે વિચરે તેની આજ્ઞા લઈને તે સાધુને અનેરી વિગય ખાવી કહ્યું છે. તે સાધુએ આચાર્યાદિની આજ્ઞા કેવી રીતે લેવી ?, તે કહે છે - (છામિ પf મંતે ! તુમેહિં ૩મyouTણ સમાને ૩ત્તર વિરું હરિત્ત) “હે પૂજય ! હું આપ વડે અનુજ્ઞા પામ્યો છતો અનેરી – અમુક વિગય ખાવાને ઇચ્છું છું, (ત અવશે વા વરઘુત્તો વા') વળી તે વિગય આટલા પ્રમાણની અને આટલી વાર ખાવાને ઇચ્છું છું”.
For Private and Personal Use Only