Book Title: Kalpasutra
Author(s): Rajkirtisagar
Publisher: Subodh Shreni Prakashan

View full book text
Previous | Next

Page 621
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kobatirth.org અને સૂત્ર તથા અર્થના જાણકાર હોય છે તે ગણાવચ્છેદકની, (નં વા પુો વારં વિન્નરૂ) અથવા જેને આગળ કરીને-અગ્રેસર માનીને વિચરે, એટલે વય અને પર્યાય વડે લઘુ એવા પણ જે સાધુને ગુરુપણે માનીને પોતે વિચરે તેની આજ્ઞા લીધા વગર તે સાધુને આહાર-પાણી માટે ગૃહસ્થને ઘે૨ નીકળવું પેસવું કલ્પે નહિ. (બદ્ તે આપુર્ત્તિ માયરિય વા, નાવ નં વા પુરો માં વિહર) પણ તે સાધુને આચાર્યની અથવા યાવત્ - જેને ગુરુપણે માનીને વિચરે તેની આજ્ઞા લઈને ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે નીકળવું પેસવું કલ્પે છે. તે સાધુએ આચાર્યાદિની આજ્ઞા કેવી રીતે લેવી ?, તે કહે છે - (“રૂચ્છામિ ાં અંતે । તુમેટિં સમણુળા! સમાળે ગાજ્ઞાવાં મત્તા! વા પાળા! વા નિવામિત્ત વા વિસિત્તÇ વા”) “હે પૂજ્ય ! હું આપ વડે અનુજ્ઞા પામ્યો છતો ગૃહસ્થને ઘેર આહાર-પાણી માટે નીકળવા – પેસવાને ઇચ્છું છું”. Acharya Shri Kailassagarsuri Gyanmandir (તે ય સે વિયરિગ્ગા) હવે તે આચાર્યાદિ તે સાધુને જો અનુજ્ઞા આપે તો (પૂર્વ સે બડ઼ ગાહાવવુાં ક મત્તાણુ વા વાળા! વા નિવામિત્ત વા પવિસિત્ત! વા) એવી રીતે અનુજ્ઞા પામેલ તે સાધુને આહાર-પાણી માટે ગૃહસ્થને ઘેર નીકળવું-પેસવું કલ્પે છે. (તે હૈં સે નો વિયરિગ્ગા) પણ જો આચાર્યાદિ તે સાધુને અનુજ્ઞા ન આપે તો (પુર્વ સે નો બ્બડ઼ ગાહાવ ુ તું મત્તા! વા વાળા! વા નિવામિત્ત! વા વિભિન્નણ વા) એવી રીતે અનુજ્ઞા For Private and Personal Use Only નવમં વ્યાખ્યાનમ્ ૬૦૯

Loading...

Page Navigation
1 ... 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650