________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમું
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
પUU7) સુક્ષ્મ પનક એટલે ફુગી પાંચ પ્રકારની પ્રરૂપી છે; (ત નહ-) તે આ પ્રમાણે - (ષેિ નાવ સુવિ7) F કાળી યાવતુ-લીલી, રાતી, પીળી અને ધોળી. (૩સ્થિ પણ તદ્દસમા નવા નામ ) સૂક્ષ્મપનક જે દ્રવ્યોમાં ઉત્પન્ન થાય છે તે દ્રવ્યનો જેવો વર્ણ હોય તેના સમાન વર્ણવાળી પ્રરૂપેલ છે. પ્રાયઃ કરીને તે વરસાદ ઋતુમાં જમીન, કાષ્ઠ અને પક્કાન્નાદિ ઉપર થાય છે; (વે છ૩મત્યેળ નિ ગયે વા નિમાંથી વા નાવ ત્તેિદિય મવડ) જે પનકને છદ્મસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત્ - જાણવી, દેખવી અને પ્રતિલેખવી જોઈએ. (સે તે પUસુને) તે આ સૂક્ષ્મ પનક નામે બીજા સૂક્ષ્મ કહ્યા //રા
શિષ્ય પૂછે છે કે - (સે હિ તે વાસુ) તે સૂક્ષ્મ બીજ કયાં. ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે – (વીયસુમ | પં િપત્ત) સૂક્ષ્મ બીજ પાંચ પ્રકારના પ્રરૂપ્યાં છે; (ત નહ-) તે આ પ્રમાણે – (ષેિ નાવ સુવિન્સ) કાળાં, યાવત-લીલા રાતા પીળાં અને ધોળાં. (ત્યિ વચહુ યાસમાપવા નામે પણ) શાલિ વિગેરે બીજના મુખના મૂલભાગમાં નખ પડખેની ચામડી સમાન આકારવાળાં સૂક્ષ્મ બીજ પ્રરૂપ્યાં છે; (9 છત્યેvi નાવ ડલૈહિયત્રે ભવ)જેને છર્ભસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત્ - વારંવાર જાણવા જોઈએ, દેખવાં જોઈએ, અને પ્રતિલેખવાં જોઈએ. (સે તે વયસુમે) તે આ સૂક્ષ્મ બીજ નામે ત્રીજા સૂક્ષ્મ કહ્યા Ilal
૬૦૪
For Private and Personal Use Only