________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
RSS
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું વ્યાખ્યાનમુ
શિષ્ય પૂછે છે કે - (સે હિં તે રિયલ્સ) તે સૂક્ષ્મ હરિત કઈ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (રભુને વંદે ઈત્તે) સૂક્ષ્મ હરિત પાંચ પ્રકારની પ્રરૂપી છે; (તે નદી-) તે આ પ્રમાણે – (દ્િ ગાવ
જો) કાળી, યાવતુ, લીલી, રાતી, પીળી અને ધોળી. (ત્યિ રચસુને પુકવીસમાવUUા નામ TOારે) નવી જ ઉગેલી અને પૃથ્વી સમાન વર્ણવાળી જે લીલોતરી તે સૂક્ષ્મહરિત પ્રરૂપી છે, અને તે અલ્પ સંઘયણવાળી હોવાથી થોડામાત્રથી પણ વિનાશ પામે છે. (ને નિષથે વા નિમાંથી વા ના હસ્તેદિયત્વે મ) માટે જે સૂક્ષ્મહરિતને છદ્મસ્થ એવા સાધુએ અને સાધ્વીએ યાવત-વારંવાર જાણવી જોઈએ, દેખવી જોઈએ અને યતનાપૂર્વક પ્રતિલેખવી જોઈએ. (સે તે દરિય ) તે આ સૂક્ષ્મહરિત નામે ચોથા સૂક્ષ્મ કહ્યા l૪ll
શિષ્ય પ્રશ્ન કરે છે કે – (જે હિં તે પુસુને) તે સૂક્ષ્મ પુષ્પ ક્યાં? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (TBસુહુને વંદેિ ) સૂક્ષ્મ પુષ્પ એટલે સૂક્ષ્મફૂલ પાંચ પ્રકારનાં પ્રરૂપ્યાં છે; (ત નદી-) તે આ પ્રમાણે (વિષ્ટ ગાર સુવન્ને) કાળાં, યાવતુ-લીલાં, રાતાં, પીળાં અને ધોલાં. (૩ત્યિ પુસુહુને સમાવUTU નામં પUU7) સૂક્ષ્મપુષ્પો વૃક્ષ સમાન વર્ણવાલાં પ્રરૂપ્યાં છે; અને તે વડલો ઉંબરો વિગેરેનાં સમજવાં, તેઓની ઉચ્છવાસમાત્રથી પણ વિરાધના થાય છે, છ૩મયે નાવ વરિત્નદિયત્વે મવ) માટે જે સૂક્ષ્મ પુષ્પોને
કાયા પ્રરૂપ્યાં છે; અને
તે
ને અ૬) માટે જ સૂક્ષ્મ 3
MC
૬૦૫
For Private and Personal Use Only