________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિy
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું
વ્યાખ્યાનમું
|
||
4િ ધોળા. જો કે એક એક વર્ણમાં હજારો ભેદ અને ઘણા પ્રકારના સંયોગ હોય છે પરંતુ તે દરેકનો કૃષ્ણાદિ પાંચ હતી. વર્ષમાં જ સમાવેશ થાય છે. બેઈન્દ્રિયાદિ સૂક્ષ્મ જીવો જે કુંથુવા વિગેરે, તે સૂક્ષ્મ પ્રાણ સમજવા. જેવી રીતે - હરી
(ગ િગુંચૂ ગુર્જરી નામ) ઊદ્ધરી ન શકાય એવા કુંથવા નામના જીવડા હોય છે, (ગા થા ઉત્તમ) તે કંથવા એવા તો સૂક્ષ્મ હોય છે કે – જે સ્થિર હોય, હાલતા - ચાલતા ન હોય ત્યારે તે (છત્તીત્યા નિથાળ વા નિયથી વા) છદ્મસ્થ એવા સાધુઓને અને સાધ્વીઓને (નો વ્રુક્કાસ હમારા) દ્રષ્ટિપથમાં જલદી આવતા નથી. (ગા ૮િથા વનમાળ) પણ જે કુંથવા અસ્થિર હોય, હાલતા-ચાલતા હોય, તેઓ જ (છમસ્યાનું નિમાંથા વા નિમાંથી વા વવદ્ગા દળમાાછ) છદ્મસ્થ એવા સાધુઓ અને સાધ્વીઓને
દષ્ટિપથમાં જલદી આવે છે. (ગાવ છ૩મત્યે નિચે વા નિમાંથી વા) લાવત્ - તે કુંથુવા વિગેરે સૂક્ષ્મ છે. પ્રાણોને છદ્મસ્થ એવા સાધુએ અને સાધ્વીએ (૩fમવા મવા ગાળવા પાસિયા પડનેટિયા
મ) વારંવાર જાણવા જોઈએ, દેખવા જોઈએ, અને પ્રતિલેખવા જોઈએ. (શે વાસુ) તે આ સૂક્ષ્મ પ્રાણ નામે પ્રથમ સૂક્ષ્મ કહ્યા ll૧૫.
(સે હિં તે ?) તે સૂક્ષ્મ પનક કઈ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે – (પાસુને વંદે
૬૦૩
For Private and Personal Use Only