________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kbbatirth.org
(वासावासं पज्जोसवियाणं नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा उदउल्लेण वा ससिणिद्वेण वा काएणं અસળે વા પાળે વા આમં વા સામે વા આહારિત) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને વરસાદના પાણીના ટપકતા બિંદુઓ યુક્ત અથવા પાણીવાળું શરીર હોય ત્યાં સુધી અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર કરવો કલ્પે નહિ ॥૪૨॥
શિષ્ય પૂછે છે કે – (સે વિષ્માદુ મંતે ?) હે ભગવન્ ! એમ શા કારણથી કહો છો ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (સત્ત સિોહાયચળા વળત્તા) જેમાંથી પાણી સૂકાતાં વાર લાગે એવાં સાત સ્થાન જિનેન્દ્રોએ પ્રરૂપ્યાં છે; (તં નહા−) તે આ પ્રમાણે - (પાળી પળિનેહા) બન્ને હાથ, આયુષ્યરેખાદિ હસ્તરેખાઓ, (ના નસિદ્દા) અખંડ નખ, નખના અગ્રભાગ, (મમ્મુન્ના ગહના ત્તા) ભ્રકુટી, દાઢી, અને મૂછ. (જ્ઞક્ષ પુળ પૂર્વ નાખિન્ના-) હવે પાણી સૂકાઈ જતાં તે સાધુ કે સાધ્વી એમ જાણે કે - (વિગોવણ મે વા છિન્નસિનેદે) મારું શરીર પાણીના બિંદુઓ રહિત થઈ ગયું છે, અને શરીરે જરા પણ પાણી રહ્યું નથી, (પૂર્વ સે બડ્ ઞસમાં વા પાળે વા આમ વા સામ વા આહાસ્તિ!) એવી રીતે જાણે ત્યારે તેને અશન પાન ખાદિમ કે સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર કરવો કલ્પે (૧૫) II૪૩॥
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં વ્યાખ્યાનમ
૬૦૧