________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
FAIR
નવમ
વિUT
કલ્પસૂત્ર
NA રહી રહીને વરસાદ પડે (સે મારામરસ વાતાવ ઉવાચ્છત્તા) તો તે સાધુને બગીચા નીચે યાવતુ Aિ ભાષાંતર
વ્યાખ્યાનમ્ વૃક્ષના મૂલ નીચે આવવું કહ્યું, (તત્ય નો વપૂરુ રસ નિગથરરસ TIT Iીy Tો ચિત્તિy) ત્યાં એક સાધુને અને એક શ્રાવિકાને એક સ્થાને રહેવું કલ્પ નહિ, એ એક ભાંગો થયો, (પુર્વ મંt) એવી રીતે પ્રથમ કહ્યા મુજબ ચારેભાંગા સમજવા. એટલે-એક સાધુને એક શ્રાવિકા સાથે, એક સાધુને બે શ્રાવિકા | સાથે, બે સાધુને એક શ્રાવિકા સાથે, અને બે સાધુને બે શ્રાવિકા સાથે રહેવું કહ્યું નહિ. (ત્ય i રૂલ્ય વેડ્ડ પંચને થેરે વા રિયા વા) પરંતુ અહીં સ્થવિર સાધુ કે સ્થવિર સાધ્વી એ બેમાંથી કોઈ પણ પાંચમું સાક્ષી હોય તો રહેવું કહ્યું છે. (સિં થા સંતો સહિવા) અથવા બીજાઓ દેખી શકે એવુ તે સ્થાન હોય, તે પણ ઘણા દ્વારવાળું અને ઘણા ઘરોના રસ્તાનું સ્થાન હોય, ( gg 3 વિgિ ) એવી રીતે જો હોય તો એક સ્થાને રહેવું કહ્યું છે. (પુર્વ ચેવ નિમાંથી રસ જ માળિય) એવી જ રીતે સાધ્વી અને ગૃહસ્થની છે
ચઉભંગી કહેવી. અહીં સાધુનું જે એકાકીપણું કહ્યું છે, તે કારણસર સમજવું. સંઘાડો ઉપવાસી હોય અથવા |િ રોગાદિ ઉપદ્રવથી અસુખી હોય, એવા સબળ કારણે સાધુને એકલા જવું પડે. ઉત્સર્ગમાર્ગે તો બે સાધુઓ સાથે વિચરે છે, અને ત્રણ અથવા તેથી વધારે સાધ્વીઓ સાથે વિચરે છે (૧૩) Il૩.
૫૯૯
For Private and Personal Use Only