________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
રહેવું કલ્પે નહિ. (તત્ય નો પડ્ યુર્ં નિમંચાળ પ્રાપ્ ય નિયંચી! શો ચિત્તિ!) ત્યાં બે સાધુને અને એક સાધ્વીને એક સ્થાને રહેવું કલ્પે નહિ. (તત્ય નો પડ્ યુર્ં નિર્વાંચાળ સુઠ્ઠું નિમાંથીળું ય નો વિત્તિ!) ત્યાં બે સાધુને અને બે સાધ્વીને એક સ્થાને રહેવું કલ્પે નહિ. (અસ્થિ ય કૃત્ય વેજ્ઞ પંચમે નુકુળ વા વ્રુદિયા વા) પરંતુ જો અહીં લઘુશિષ્ય કે લઘુશિષ્યા એ બેમાંથી કોઈ પાંચમું હોય, (અન્નત્તિ વા સંતોપ સડિવુવારે) અથવા બીજાઓ દેખી શકે એવું તે ખુલ્લું સ્થાન હોય, તે પણ ઘણા દ્વારવાળું અથવા બધા ઘરોના રસ્તાનું સ્થાન હોય, (પુર્વ તૂં રુપ્પટ્ટ ગો ચિત્તિ!) એવી રીતે જો હોય તો પાંચમા વિના પણ એક સ્થાને રહેવું કલ્પે છે. તાત્પર્ય કે - એક સાધુને એક સાધ્વી સાથે, એક સાધુને બે સાધ્વી સાથે, બે સાધુને એક સાધ્વી સાથે, અને બે સાધુને બે સાધ્વી સાથે રહેવું કલ્પે નહિ; પણ જો ત્યાં લઘુશિષ્યા કે લઘુશિષ્ય એ બેમાંથી કોઈ પાંચમું સાક્ષી હોય તો રહેવું કલ્પે છે. અથવા વરસાદ વરસતાં પણ પોતાનું કામ ચાલુ રાખનારા લુહારાદિની દૃષ્ટિ પડે એવું તથા ઘણા બારણાવાળું અથવા ત્યાંથી પસાર થઈને ઘણા ઘરવાળા પોતપોતાને ઘે૨ જઈ શકે એવું તે સ્થાન હોય તો પાંચમા વિના પણ ત્યાં રહેવું કલ્પે છે ।।૩૮।।
(વાસાવાર્સ પખ્તોસવિયર્સી નિમ્નયસ હાવği પિંડવાયડિયા! ગળુવિહસ્સ) ચોમાસું રહેલા ભિક્ષાલાભની બુદ્ધિથી ગૃહસ્થને ઘેર ગયેલા એવા સાધુને (નિનિષ્ક્રિય નિનિષ્ક્રિય યુાિણ નિવગ્ગા) જો
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં
વ્યાખ્યાનમ્
૫૯૮