________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું હી. વ્યાખ્યાનમ
આવ્યા પહેલાં જે ચીજ પશ્ચાદાયુક્ત હોય, એટલે તે સાધુ આવ્યા પછી રાંધવા માંડેલ હોય, (નો જે પૂરું હી, ફિહત્ત) તે ચીજ તે સાધુને ગ્રહણ કરવી કલ્પ નહિ //રૂપી.
(वासावासं पज्जोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स) થી ચોમાસું રહેલા ભિક્ષાલાભની બુદ્ધિથી ગૃહસ્થને ઘેર ગયેલા એવા સાધુને અથવા સાધ્વીને (
નિટ્ટાચ નિિિા ાિ નિવઝા ) જો રહી રહીને વરસાદ પડે તો, (વરુપ સે હે મારા વા) તે સાધુને અથવા સાધ્વીને બગીચા નીચે (ઝાવ ૩ વમૂરિ વા વાછત્તU) અથવા યાવત્ વૃક્ષમૂલ નીચે આવવું કલ્પ છે. (નો જે પૂરુ પુ િમત્તાને વેનં ૩વાથવિત્ત) પરંતુ તેણે પૂર્વે ગ્રહણ કરેલા આહારપાણી વડે ભોજનવેલા ઉલ્લંઘવી કલ્પ નહિ, એટલે ભાત પાણી વાપરી લેવાં. બગીચા વિગેરેમાં રહેલા તે સાધુ અથવા સાધ્વીએ જો વરસાદ વરસતો ન રહે તો શું કરવું? તે કહે છે - (સે કુવામેવ વિચાર મુક્યા पिच्चा, पडिग्गहगं संलिहिय संलिहिय संपमज्जिय संपमज्जिय, एगओ भंडगं कट्टु, सावसेसे सूरिए जेणेव | ૩વસતેને યુવા-ત્તિ) તે સાધુએ અથવા સાધ્વીએ પહેલાં ઉદ્ગમાદિ દોષ રહિત એવા અશનાદિ છે. ખાઈને, પીને, પાત્ર લુંછીને તથા ધોઈને, પાત્રાદિ ઉપકરણ એક્કે કરી બરાબર બાંધી અને શરીર સાથે
૫૯૬
For Private and Personal Use Only