________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનમુ
હશો
ભિક્ષાલાભની પ્રતિજ્ઞા વડે એટલે “અહીં ભિક્ષા મળશે' એવી બુદ્ધિથી ગૃહસ્થને ઘેર ગોચરી ગયેલા એવા ચોમાસું રહેલા સાધુને અથવા સાધ્વીને નાચ નિષ્ક્રિય ાિ નિવા ) જો રહી રહીને વૃષ્ટિકાય પડે તો; (Mp રે ૩દે રામસિ વા, દે ૩વરસયંસ વા, ૩ વિયાસિ વા, ૩ ઝનૂનંસિ વા ૩યાત્તિ ) તે સાધુને બગીચા નીચે, ઉપાશ્રય નીચે, તેનો અભાવ હોય તો વિકટગૃહ એટલે જયાં ગામના લોકો એક્કા થઈ બેસતા હોય તે માંડવા નીચે, અથવા વૃક્ષના મૂલ નીચે આવવું કહ્યું છે ૩૨
(તત્વ રોપુવા મોr) તેમાં - માંડવા વિષે, બગીચામાં, અથવા વૃક્ષાદિ નીચે તે સાધુના આવ્યા પહેલાં (પુવારે રાત્નો) જો ભાત પૂર્વાયુક્ત હોય, એટલે સાધુના આવ્યા પહેલાં જ ગૃહસ્થોએ પોતાને માટે ભાત રાંધવા માંડેલ હોય, (પછાત્તે મિલિંડાસૂ) અને તૂવેર વિગેરેની દાલ પશ્ચાદાયુક્ત હોય, એટલે સાધુના આવ્યા પછી રાંધવા માંડેલ હોય, (પૂ સે વારિત્નોતને હાહિત) તો તે સાધુને ભાત ગ્રહણ કરવા કહ્યું છે; કેમકે સાધુના આગમન પહેલાં તે રાંધવા માંડેલ હોવાથી દોષ લાગતો નથી; (નો મિત્તાસૂવે ાિહિતy) પરંતુ તે સાધુને તૂવેર વિગેરેની દાળ ગ્રહણ કરવી કલ્પ નહિ કેમકે સાધુના આગમન પછી તેને રાંધવા માંડેલ હોવાથી તેમાં ઉદ્ગમાદિ દોષનો સંભવ છે ૩૩
૧. જેની સાથે આહાર-પાણીનો વ્યવહાર હોય તે સાંભોગિક સાધુઓના ઉપાશ્રયે અથવા તેથી બીજા એટલે અસાંભોગિક એવા સાધુઓના ઉપાશ્રયે. ૨. ચોરા-ચોતરા વિગેરેને વિષે.
૫૯૪
For Private and Personal Use Only