________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
કલ્પસૂત્ર ભાષાંતર
- આચ્છાદન વગરની જગ્યામાં આહાર કરતાં અર્ધ આહાર કર્યો છતે અકસ્માતુ વૃષ્ટિકાય પડે તો તેમાં મુક્યા નવમું સમાવાય) વરસાદ થયા પહેલાં આહારનો જે થોડો ભાગ ખાધો હતો તે ખાઈને અને બાકી રહેલો થોડો
વ્યાખ્યાનમુ. ભાગ ગ્રહણ કરીને એટલે હાથમાં જ રહેવા દઈને (સે પળ પળ રહિતા) તે સાધુ આહારવાળા ||Bયાં હાથને બીજા હાથ વડે ઢાંકીને (કસિ વા નું નિતિળિજ્ઞા) હૃદય આગળ સ્થાપન કરે, (વર્તાસિ વી t ||Bણી
સમાજ્ઞા ) અથવા તે આહારવાળા હાથને કાંખ વચ્ચે ઢાંકે. આવી રીતે કરીને તે સાધુ (ઉમરાછાળ વા તેના વાવાઝજ્ઞા) ગૃહસ્થોએ પોતાને નિમિત્તે આચ્છાદન કરેલાં ઘર પ્રત્યે આવે, (મૂનાન વા વાછિન્ના) અથવા વૃક્ષોનાં મૂલ પ્રત્યે આવે; (ગહ સે તત્ય પરિ ) જેથી ત્યાં તે સાધુના હાથ ઉપર (રો વા સારા વા રાપુસિયા વા) જલ, જલનું બિંદુ, અથવા જલની ધુમ્મસ પણ તેનો પરિચાવM૬) વિરાધના ન પામે અથવા ન પડે. જો કે જિનકલ્પિકાદિ સાધુઓ દેશ ઊણા દશપૂર્વધર હોવાથી તેમને વરસાદનો ઉપયોગ પ્રથમથી જ હોય છે, અને તેથી તેમને અર્ધ આહાર કરતાં જવું પડે એમ સંભવે નહિ; તો પણ છદ્મસ્થપણાથી કદાચિત્ ઉપયોગ ન પણ રહે ૨લી એ કહેલા અર્થનો જ ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે
(વસાવા ગોવિથ પિરિદિયસ મિષ્ણુ) ચોમાસું રહેલા કરપાત્રી એવા જિનકલ્પિકાદિ પર સાધુને (ત્ર વિજ | સમન્ન નિવ૬) જે કાંઈ લેશ પણ જલની ધુમ્મસમાત્ર પણ પડે, તેનો સે વપૂરુ
For Private and Personal Use Only