________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
I/
(તત્ય જે પુત્રીનો ) ત્યાં તે સાધુના આવ્યા પહેલાં (પુત્રીત્તે મિત્નિ સૂવે) તૂવેર આદિ દાળ પ્રથમ Aિ નવમ રાંધવા માંડી હોય, (પછી જો વાડો) અને ભાત પાછળથી રાંધવા માંડ્યા હોય; (વપૂરુ ? મિહ્નિ સૂવે
વ્યાખ્યાનમ્ દિગદિત્તા) તો તે સાધુને તૂવેર આદિ દાળ ગ્રહણ કરવી કહ્યું છે, તેનો જે વM વારિત્નોને હાદિર) થિી પણ તે સાધુને ભાત ગ્રહણ કરવા કહ્યું નહિ ૩૪ો.
(તત્ય એ પુવામi) ત્યાં તે સાધુના આવ્યા પહેલાં તો વિ પુવાડું) બન્ને પૂર્વીયુક્ત હોય, એટલે જ ભાત અને દાળ બન્ને વસ્તુ પ્રથમથી જ રાંધવા માંડેલ હોય, (Mત્તિ સે રો વિ લાદત્ત) તો તે સાધુને તે
બન્ને વસ્તુ ગ્રહણ કરવી કહ્યું છે. (તત્ય છે જુવામનેor) ત્યાં તે સાધુના આવ્યા પહેલાં (રો વિ પછાત્તા) બન્ને વસ્તુ પશ્ચાદાયુક્ત હોય, એટલે સાધુ આવ્યા પછી બન્ને વસ્તુ રાંધવા માંડી હોય; (પૂર્વ નો સે Mત્તિ રો વિ પરિત્તિ ) તો તે સાધુને તે બન્ને વસ્તુ ગ્રહણ કરવી કહ્યું નહિ. તાત્પર્ય કે – ( તત્ય પુવારામને પુવાડ) ત્યાં તો સાધુના આવ્યા પહેલાં જે ચીજ પૂર્વાયુક્ત હોય એટલે પ્રથમથી જ રાંધવા માંડેલ હોય, (સેક પૂરુ દત્તા) તે ચીજ ગ્રહણ કરવી કહ્યું છે; (ત્રે સે તત્ય પુવામuvi vછા) અને ત્યાં તે સાધુના
૧. ભિલિંગસૂપ એટલે તૂવેરની દાળ, અડદની દાળ, મગની દાળ, અથવા થી યા તેલથી વધારેલી કોઈ પણ જાતની દાળ.
૫૫
For Private and Personal Use Only