________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(वासावासं पज्जोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडियाए अणुष्पविट्ठस्स) ચોમાસું રહેલા ભિક્ષાલાભની બુદ્ધિથી ગૃહસ્થને ઘેર ગયેલા એવા સાધુને અથવા સાધ્વીને (નિિિાય નિશિાિય વુદ્ધિવા નિવત્કૃષ્ના) જો રહી રહીને વરસાદ પડે (વ્વર્ સે અન્ને ગામમંસિ વા નાવ વાગન્નિ!) તો તે સાધુને બગીચા નીચે યાવત્ વૃક્ષમૂલાદિનીચે આવવું કલ્પે છે ।।૩ણા
હવે રહી રહીને વરસાદ વરસતાં જો બગીચા વિગેરેમાં સાધુ અથવા સાધ્વી રહે, તો તે કઈ વિધિએ રહે તે કહે છે - (સત્ય નો સે ધ્વજ્ઞ પ્રાસ નિÜચસ !! ય નિમાંથીÇ પુનઓ વિત્તિ!) ત્યાં એટલે બગીચો, માંડવો કે વૃક્ષમૂલાદિ નીચે રહેલા તે એક સાધુને અને એક સાધ્વીને એક સ્થાને રહેવું કલ્પે નહિ. (તત્ય નો ખદ્ ાસ નિમંથસ ટુન્હેં નિાંથીળું ય ો ચિત્તિ!) ત્યાં એક સાધુને અને બે સાધ્વીને એક સ્થાને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીંટાળીને, વરસાદ વરસતો હોય તો પણ જ્યારે સૂર્ય કાંઈક બાકી રહ્યો હોય એટલે અસ્ત ન થયો હોય ત્યારે જ્યાં ઉપાશ્રય હોય ત્યાં આવવુ કલ્પે છે. (નો સે પ્બડ઼ે તે રળિ તત્યેવ વાયળાવિત્ત!) પરંતુ તેને તે રાત્રિ ત્યાં જ એટલે ઉપાશ્રયની બહાર ઉલ્લંઘવી કલ્પે નહિ; કેમકે રાત્રિએ ઉપાશ્રય બહાર એકલા રહેલા સાધુને પોતાથી તથા પરથી ઉત્પન્ન થતા ઘણા દોષો સંભવે વળી ઉપાશ્રયમાં રહેલા સાધુઓ તે સાધુની ચિંતા કરે, થિ તેથી દિવસ છતાં ઉપાશ્રયે આવવું ।।૩૬।
For Private and Personal Use Only
22
નવમં
વ્યાખ્યાનમ્
૧૯૭