Book Title: Kalpasutra
Author(s): Rajkirtisagar
Publisher: Subodh Shreni Prakashan

View full book text
Previous | Next

Page 614
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kobatirth.org (વાસાવાસં પદ્મોવિયાળ ૪ અણુ નિર્માચાળ વા નિયંથીળ વા) ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓને અહીં નિશ્ચયથી (મારૂં અદ્ઘ સુકુમાર્ં) આ આઠ સૂક્ષ્મો છે, (ગાડું છઙમત્સ્યેન્ગ નિર્માંયેળ વા નિમ્નથી! વા) જે સૂક્ષ્મોને છદ્મસ્થ સાધુ-સાધ્વીએ તેઓ જ્યાં જ્યાં બેસે ઉઠે કે ઉપકરણ મૂકે લે ત્યાં ત્યાં (મિવદ્ધળું સમિવાળ નાળિયાનું પાસિયારૂં વડિોદિયાનું મત્તિ) સૂત્રના કથન મુજબ વારંવાર જાણવાં જોઈએ, આંખથી દેખવાં જોઈએ, અને જાણીને તથા જોઈને પ્રતિલેખવાં જોઈએ; એટલે પરિહરવાપણે વિચારવાં જોઈએ - તેઓનું રક્ષણ કરવા ઉપયોગ રાખવો જોઈએ. (તં નહા-) તે આઠ સૂક્ષ્મ આ પ્રમાણે છે - (પાળસુદુમ્, પળસુન્નુમ, ચીચસુઝુમ) સૂક્ષ્મ' પ્રાણ, સૂક્ષ્મ પનક, સૂક્ષ્મ બીજ, (રિયસુન્નુમ, પુન્નુમં, ગંડસુન્નુમ) સૂક્ષ્મ હરિત, સૂક્ષ્મ પુષ્પ, સૂક્ષ્મ ઇંડા, (ભેળસુન્નુમ સિનેસુન્નુમ) સૂક્ષ્મ લયન એટલે બીલ, અને સૂક્ષ્મ સ્નેહ => એટલે અપ્લાય ||૪૪|| તે શિષ્ય પૂછે છે કે – (સે વિં તે પાળસુન્નુમે ?) તે સૂક્ષ્મ પ્રાણો કયા છે ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે – (પાળસુદુમે પંચવિદે પળત્તે) તીર્થંકરો અને ગણધરોએ સૂક્ષ્મ પ્રાણો પાંચ પ્રકારના એટલે પાંચ વર્ણના પ્રરૂપ્યા છે, (તં નહીં-) તે આ પ્રમાણે - વિદે નીને લોહિણ જ્ઞાતિ, સુવિને) કાળા, લીલા, રાતા, પીળા અને For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ને પછી 200 નવમં વ્યાખ્યાનમ્ ૧૦૨

Loading...

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650