Book Title: Kalpasutra
Author(s): Rajkirtisagar
Publisher: Subodh Shreni Prakashan

View full book text
Previous | Next

Page 605
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર નવમ વ્યાખ્યાનમુ નહિવટને મત્તા વા પITU વા નિવમત્ત, વા વિસિત્તg વ) તો તે સાધુને ગૃહસ્થને ઘેર આહાર કે | પાણી માટે નીકળવું કે પેસવું નહિ (૧૨) ૩૦ની કરપાત્રીનો વિધિ કહ્યો, હવે પાત્રધારીનો વિધિ કહે છે - (વાસાવ જ્ઞોવિય પદાધિરિ વિષ્ણુ) ચોમાસું રહેલા પાત્રધારી એવા સ્થવિરકલ્પિકાદિ | સાધુને (નો વM વધારિયાિયંસ માણાવર્ત મત્તા, વા પાપા પા નિવમત્તા વિસિત્તતા) | અખંડ ધારાએ વરસાદ વરસતો હોય ત્યારે, એટલે કપડાંને ભેદી શરીરને ભીંજાવી નાખે એવો વરસાદ વરસતો હોય ત્યારે ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે નીકળવું કે પેસવું કહ્યું નહિ. હવે તપસ્વી, ગ્લાન કે સુધા સહન ન કરી શકે એવા સાધુને માટે અપવાદ કહે છે - (પ ૩ખવિકાયંસ સંતત્તરસ નહિવત્ર મત્તા વા પUTU Rા નિમિત્ત વા સિત્તા વા) થોડો વરસાદ વરસતો હોય ત્યારે તે પાત્રધારી સાધુને છે અંદર સૂતરનું અને ઉપર ઊનનું કપડું એ બેથી બરાબર વેષ્ટિત થઈને ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે થી નીકળવું કે પેસવું કહ્યું છે l૩૧/l (वासावासं पज्जोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं 'पिंडवायपडियाए अणुप्पविट्ठस्स) ૧. ઊનનું ન હોય તો ઉંટના વાળનું, તે ન હોય તો તૃણનું, તે ન હોય તો સૂતરનું કપડું સમજવું, વળી તાલપત્ર અથવા પલાશના છત્ર વડે આચ્છાદિત થઈ ભિક્ષા માટે જાય. ૨. પિંડપાત એટલે ભિક્ષાનો લાભ. ૫૯૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650