Book Title: Kalpasutra
Author(s): Rajkirtisagar
Publisher: Subodh Shreni Prakashan

View full book text
Previous | Next

Page 600
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે કલ્પસૂત્ર ભાષાંતર નવમું વ્યાખ્યાનમ્ કરેલા એવા ચોમાસુ રહેલા સાધુને (ને સિવિયરે હિમહિg) એક ઊનું પાણી ગ્રહણ કરવું કલ્પ. (સેવિ v ૩સિયે) તે પણ ધાન્ય પ્રમુખના દાણા વગરનું કહ્યું, (નો વેવ v સસ) પણ દાણા સહિત હોય છે તો નજ કલ્પ. (સે વિ જે પરિપૂ૫) તે પણ વસ્ત્રથી ગાળેલું કલ્પ, (નો વેવ ૩પરિપૂ૫) પરંતુ ગાળ્યા વગરનું ન જ કહ્યું; કેમકે ગાળ્યા વગરનું પીવાથી ગળે તૃણાદિ લાગી જાય. (સે વિ ા # રિમિy) તે પણ પરિમિત કલ્પ, (નો વેવ ૩પરમિg) પણ અપરિણીત ન જ કલ્પે; કેમકે માપ વગરનું પીવાથી અજીર્ણ થાય. ( વિ ૨ વસંપુvor) તે પણ કાંઈક ઓછું પીવું, (નો વેવ દુસંપુ) પણ ઘણું ઓછું ન પીવું; કેમકે પાણી ઘણું ઓછું પીવાથી તરસ છીપતી નથી (૯) ૨પા. (વીસીવાસંપન્નોવિયસ સંજ્ઞાત્તિય મિલ્લુસ)ચોમાસુ રહેલા દત્તિની સંખ્યા કરનારા એટલે દત્તિનું પરિમાણ રાખનારા સાધુને (Mત્તિ પં રડો મોથારસ મિહિર) ભોજનની પાંચ દંત્તિ ગ્રહણ કરવી કલ્પ, (વંદ પાસ) અને પાણીની પાંચ દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (ઉદવા ચત્તર મોથાર, પંજ પારસ,). અથવા ભોજનની ચાર અને પાણીની પાંચ દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (૩દવા પંર મોયસ, વરિરસ) અથવા ભોજનની પાંચ અને પાણીની ચાર દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (તત્ય અi | સર્જી નાસાયમિત્તવ વાહિયા સિયા) તેમાં લવણના આસ્વાદનમાત્ર પણ એટલે લવણ જેટલું થોડું પણ ભોજન અથવા પાણી ૫૮૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650