SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે કલ્પસૂત્ર ભાષાંતર નવમું વ્યાખ્યાનમ્ કરેલા એવા ચોમાસુ રહેલા સાધુને (ને સિવિયરે હિમહિg) એક ઊનું પાણી ગ્રહણ કરવું કલ્પ. (સેવિ v ૩સિયે) તે પણ ધાન્ય પ્રમુખના દાણા વગરનું કહ્યું, (નો વેવ v સસ) પણ દાણા સહિત હોય છે તો નજ કલ્પ. (સે વિ જે પરિપૂ૫) તે પણ વસ્ત્રથી ગાળેલું કલ્પ, (નો વેવ ૩પરિપૂ૫) પરંતુ ગાળ્યા વગરનું ન જ કહ્યું; કેમકે ગાળ્યા વગરનું પીવાથી ગળે તૃણાદિ લાગી જાય. (સે વિ ા # રિમિy) તે પણ પરિમિત કલ્પ, (નો વેવ ૩પરમિg) પણ અપરિણીત ન જ કલ્પે; કેમકે માપ વગરનું પીવાથી અજીર્ણ થાય. ( વિ ૨ વસંપુvor) તે પણ કાંઈક ઓછું પીવું, (નો વેવ દુસંપુ) પણ ઘણું ઓછું ન પીવું; કેમકે પાણી ઘણું ઓછું પીવાથી તરસ છીપતી નથી (૯) ૨પા. (વીસીવાસંપન્નોવિયસ સંજ્ઞાત્તિય મિલ્લુસ)ચોમાસુ રહેલા દત્તિની સંખ્યા કરનારા એટલે દત્તિનું પરિમાણ રાખનારા સાધુને (Mત્તિ પં રડો મોથારસ મિહિર) ભોજનની પાંચ દંત્તિ ગ્રહણ કરવી કલ્પ, (વંદ પાસ) અને પાણીની પાંચ દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (ઉદવા ચત્તર મોથાર, પંજ પારસ,). અથવા ભોજનની ચાર અને પાણીની પાંચ દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (૩દવા પંર મોયસ, વરિરસ) અથવા ભોજનની પાંચ અને પાણીની ચાર દત્તિ ગ્રહણ કરવી કલ્પ. (તત્ય અi | સર્જી નાસાયમિત્તવ વાહિયા સિયા) તેમાં લવણના આસ્વાદનમાત્ર પણ એટલે લવણ જેટલું થોડું પણ ભોજન અથવા પાણી ૫૮૮ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy