SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobabirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir S કલ્પસૂત્ર ભાષાંતર નવમ વ્યાખ્યાનમુ (વાસાવા પmોવિયસ વડત્યમરિયસ રમવલ્લુસ) ચોમાસું રહેલા એકાંતર ઉપવાસ કરનાર સાધુને (Mત્તિ તો પણ હું માહિત) ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવાં કલ્પ. (તંગદા-)તે આ પ્રમાણે (સેફ સંસે વાકોર) ઉત્તેદિમ, સંસ્વેદિમ અને તડુલોદક. (વાસાવા પmોવિયર કમરિયસ મિક્સ) ચોમાસુ રહેલા છઠકરનાર સાધુને (ત્તિ તો પણ IS ડાહિત) ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવાં કલ્પ. (ત નહ-) તે આ પ્રમાણે -( તિરાં તુાં નવાં ) તિલોદક તુષોદક અને યવાદક. (વાસાવાસં પmોવિયર ઉદ્ગમત્તિયસ વિષ્ણુ) ચોમાસુ રહેલા અઠમ કરનાર સાધુને (Mત્તિ તમો પાડું પડશાહિત્ત) ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવા કહ્યું. (ત નહીં) તે આ પ્રમાણે - (સાયાને સોવર સુવિચ૯) આયામક, સૌવીર અને શુદ્ધવિકટ એટલે ઊનું - ઊકાળેલું પાણી. હો (વાસાવા પજ્ઞોવિયર નિમરિયરસ મિષ્ણુરસ) ચોમાસું રહેલા અઠમ ઉપરાંત તપસ્યા કરનાર કિ સાધુને (M૬ ને રવિ, વિવાદિત) એક ઊનું કરેલું પાણી જ ગ્રહણ કરવું કલ્પ. (સે વિ ચ છ સિત્યે) તે પણ ધાન્ય પ્રમુખના દાણા વગરનું હોવું જોઈએ, (નો વિ જ જે સિન્થ) પરંતુ દાણા સહિત ન હોવું જોઈએ; કેમકે અઠમ ઉપરાંત તપસ્યા કરનારનું શરીર પ્રાયઃ દેવ વડે અધિતિ હોય છે. (વાસાવા પmોવિય મત્તાહિયાવિત્રીસ મિચ્છુ) ભાતનું પચ્ચખ્ખાણ કરેલા એટલે અનશન ૫૮૭ ૫૮૭ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy