________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ
વ્યાખ્યાનમુ
(વાસાવા પmોવિયસ વડત્યમરિયસ રમવલ્લુસ) ચોમાસું રહેલા એકાંતર ઉપવાસ કરનાર સાધુને (Mત્તિ તો પણ હું માહિત) ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવાં કલ્પ.
(તંગદા-)તે આ પ્રમાણે (સેફ સંસે વાકોર) ઉત્તેદિમ, સંસ્વેદિમ અને તડુલોદક. (વાસાવા પmોવિયર કમરિયસ મિક્સ) ચોમાસુ રહેલા છઠકરનાર સાધુને (ત્તિ તો પણ IS ડાહિત) ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવાં કલ્પ. (ત નહ-) તે આ પ્રમાણે -(
તિરાં તુાં નવાં ) તિલોદક તુષોદક અને યવાદક. (વાસાવાસં પmોવિયર ઉદ્ગમત્તિયસ વિષ્ણુ) ચોમાસુ રહેલા અઠમ કરનાર સાધુને (Mત્તિ તમો પાડું પડશાહિત્ત) ત્રણ પ્રકારનાં પાણી ગ્રહણ કરવા કહ્યું. (ત નહીં) તે આ પ્રમાણે - (સાયાને સોવર સુવિચ૯) આયામક, સૌવીર અને શુદ્ધવિકટ એટલે ઊનું - ઊકાળેલું પાણી. હો
(વાસાવા પજ્ઞોવિયર નિમરિયરસ મિષ્ણુરસ) ચોમાસું રહેલા અઠમ ઉપરાંત તપસ્યા કરનાર કિ સાધુને (M૬ ને રવિ, વિવાદિત) એક ઊનું કરેલું પાણી જ ગ્રહણ કરવું કલ્પ.
(સે વિ ચ છ સિત્યે) તે પણ ધાન્ય પ્રમુખના દાણા વગરનું હોવું જોઈએ, (નો વિ જ જે સિન્થ) પરંતુ દાણા સહિત ન હોવું જોઈએ; કેમકે અઠમ ઉપરાંત તપસ્યા કરનારનું શરીર પ્રાયઃ દેવ વડે અધિતિ હોય છે. (વાસાવા પmોવિય મત્તાહિયાવિત્રીસ મિચ્છુ) ભાતનું પચ્ચખ્ખાણ કરેલા એટલે અનશન
૫૮૭
૫૮૭
For Private and Personal Use Only