________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
નો
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનનું
( gg વિરોસે ગં) એટલો વિશેષ છે કે – (સે પગો નિયમ) તે ઉપાશ્રયથી સવારમાં ગોચરી માટે નીકળી (પુવાને વિય મુખ્ય ) ગૃહસ્થને ઘેરથી આણેલો નિર્દોષ - કાસુક આહાર પહેલાં જ ખાઈને તથા છાશ વિગેરે પીને (દિદિ સંન્નિદિય સંપન્નચ) પાતરાંને વસ્ત્રથી લુહી-નિર્લેપ કરી તથા ધોઈને રહે; જે જ સંથેરિન્ના, ઠપ્પ સે દિવસે તેને મત્તi પોસવિત્ત) હવે જો તે સાધુ ચલાવી શકે તો તે જ ભોજન વડે તેણે તે દિવસે રહેવું કહ્યું. (સે ય નો સંમ્બિા ) પણ જો તે સાધુ આહાર થોડો થવાથી નિર્વાહ ન કરી શકે તો (પુર્વ સે ખડ઼ ટુર્વે જ નહિ વિદ્યુતં મત્તા, વા MIU વા નિમિત્ત વા સિત્ત, વા) તે સાધુને બીજી વાર પણ ગૃહસ્થને ઘેર આહાર અને પાણી માટે નીકળવું અને પેસવું કલ્પ ૨૧
(વાસાવાસં પmોવિયરૂ છમત્તિય મિલ્લુસ) ચોમાસું રહેલા છઠ કરનાર સાધુને (વMત્તિ તો જોયરાના હાવર્ત મત્તાપા પા પા નિવમિત્તg વા સિત્ત, વ) ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે બે ગોચરીકાલ નીકળવું અને પેસવું કહ્યું, એટલે બે વખત ગોચરીએ જવું કહ્યું ૨૨ા.
(વાસાવા પક્ઝોવિયસ ગર્દનમરિયસ મવડુ) ચોમાસું રહેલા અઠમ કરનાર સાધુને (ત્તિ તો નોરતા નાણાવર્ત મત્તા, વા પણ વા નિવમત્ત વા વિસિત્તવા) ગૃહસ્થને ઘેર ભાતપાણી માટે ત્રણ ગોચરીકાલ નીકળવું અને પેસવું કહ્યું Il૨૩ll
૫૮૫
-
૫૮૫
For Private and Personal Use Only