________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનમુ
જોઈએ. તે વખતે જો દાતાર ગૃહસ્થ કહે કે- (સે દુિ મંતે ?) હે ભગવન્! આપ એમ કેમ કહો છો?, એટલે આ દૂધ પ્રમુખ વસ્તુ થોડી જ ગ્રહણ કરીને કેમ નિષેધ કરો છો ? ત્યારે સાધુ કહે કે -(vayuf s
) ગ્લાનમુનિને એટલો જ ખપ છે. (સિયા gવં વયેતં પર વળા-) આવી રીતે બોલતા સાધુને કદાચ ગૃહસ્થ કહે કે (-રાદિ જ્ઞ') હે આર્ય ! આપ વધારે ગ્રહણ કરો, (પછી તુ મોવાસ ના પરિવા) અને ગ્લાનમુનિએ આહાર કર્યા પછી પક્વાન્નાદિ જે અધિક હોય તે તમે ખાજો અને દૂધ વિગેરે પીજો કોઈ પ્રતિમાં ભોખ્ખસિ વા દાહિસિ વા' એવો પાઠ છે, તેનો એવા અર્થ કરવો કે - ગ્લાનમુનિએ આહાર કર્યા પછી જે વધે તે તમે ખાજો, અને બીજા મુનિઓને આપજો . (પૂર્વ સે પૂરુ પરિમાહિતU) એવી રીતે જો ગૃહસ્થ કહ્યું હોય તો તે અધિક લેવું કહ્યું, (નો પ્રફુલ્લિીનનીસા હિમહિg) પરંતુ ગ્લાનની નિશ્રાએ લોલુપતાથી સ્વયં ગ્રહણ કરવું કલ્પ નહિ. તાત્પર્ય કે - ગ્લાન માટે માગેલ વસ્તુ મંડલીમાં લાવવી નહિ (૬) I/૧૮
(વાસાવા પmોવિયા ૩ત્યિ જ થેરાઇi તરંપરાડું ચુકતા) ચોમાસું રહેલા સાધુઓને તેવા પ્રકારનાં જે ઉત્તમ કુલ એટલે ઘર હોય, જેવા કે – () તે સાધુઓએ અથવા બીજાઓએ શ્રાવક કરેલાં હોય, (ત્તિયાણું) પ્રતીતિવાળાં અથવા પ્રીતિ ઉપજાવનારાં હોય (થા) પ્રીતિ અથવા દાનને વિષે સ્થિરતાવાળા * *
૫૮૨
For Private and Personal Use Only