________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિજ
NE
કલ્પસૂત્ર ભાષાંતર
(વાસાવા પોવિયા ૩ત્યે રચા) ચોમાસુ રહેલા સાધુઓમાં વૈયાવચ્ચ કરનારા કોઈ સાધુએ નવમું ( ગુત્તપુર્વ મવ-) ગુરુ મહારાજને પહેલાં એમ કહ્યું હોય કે – (૩ો મંતે ! ચિનાપાસ ?) હે ભગવાનું !
વ્યાખ્યાનમું ગ્લાનમુનિ માટે દૂધ વિગેરે વિકૃતિનો ખપ છે?, (સે જ વડુક્કા-) ત્યારે ગ્લાનને જો કાંઈ વિકૃતિ વપરાવવી હોય તો ગુરુ કહે કે - () ગ્લાનને માટે વિકૃતિનો ખપ છે. (સે પુષ્ઠયો) પછી સાધુએ તે ગ્લાન પાસે જઈ પૂછવું કે - (dvi ?) તમને દૂધ વિગેરે કેટલી અને કેટલા પ્રમાણની વિકૃતિનો ખપ છે?, ત્યારે ગ્લાન મુનિ પોતાને ખપ જેટલી વિકૃતિનું પ્રમાણ જણાવે. (જે ય વક્તા-) પછી તે વૈયાવચ્ચ કરનાર સાધુ ગુરુ મહારાજ પાસે આવીને કહે કે - (વા નો નિતાપારસ) ગ્લાનને આટલા પ્રમાણની વિકૃતિનો ખપ છે. ત્યારે ગુરુ કહે કે – (૬ સે મા વય) તે ગ્લાન મુનિ જેટલું પ્રમાણ કહે છે (સે પીળો પિત્ત) તેટલા પ્રમાણમાં તે વિકૃતિ તમારે લેવી. (જે ય વિવિજ્ઞા) ત્યાર પછી તે સાધુ ગૃહસ્થ પાસે જઈ ગ્લાનને જોઈતી હતી વિકૃતિ માગે, (સે જ વિઘઇવેનાને નમજ્ઞા) અને માગણી કરતાં તે સાધુ ગ્લાનમુનિ માટે દૂધ વિગેરે જે વસ્તુનો ખપ હોય તે મેળવે. (સે ચાના પત્ત) હવે ગ્લાનને ખપ પૂરતી તે વસ્તુ પ્રાપ્ત થયા પછી (દોડ, ઉતાહ ટુ વત્ત સિથા) “બસ, સર્યું; એટલે વધારે ખપ નથી, માટે રાખી જાઓ” એ પ્રમાણે સાધુએ ગૃહસ્થને કહેવું
For Private and Personal Use Only