________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
V
TEN
કલ્પસૂત્ર ભાષાંતર
(૩qનારી વિજ્ઞા-હરી જ રી ય મામિત્રના જ) ઉચ્ચનાગરી, વિદ્યાધરી, વજ, અને મધ્યમા; (વોદિયાપારસ અષ્ટમ
થા, દત્ત જત્તરિ સહિ9) Ila એ ચાર કૌટિકગણની શાખાઓ છે ૧૫ (શે તે સાદાતે આ શિક વ્યાખ્યાન શાખાઓ છે (સે જિં તું ગુના ?) તે કુલો કયાં? (ગુસ્તારું વમહિત્તિ) કુલો આવી રીતે કહેવાય છે; (ત નદી-) તે આ પ્રમાણે - (
પત્ય વંતિજ્ઞ, વિરૂ નામે વMિ 1) પહેલું બ્રહ્મલીય, બીજું વત્સલીય |ષી નામનું, (તરૂથે પુખ વ M, વડાથે ઘવાટ શા) ત્રીજું વાણિજય, અને ચોથું પ્રશ્નવાહનક ૧/l.
(થેરા સુઢિય-સુuદનુદ્ધા એદિયાવંત્ર વધાવવસત્તા) વ્યાઘાપત્ય ગોત્રવાળા તથા કૌટિક અને કાકંદિક ઉપનામવાળા સ્થવિર, સુસ્થિત અને સ્થવિર સુપ્રતિબુદ્ધને ( પંચ થેરા ગંતવાસ) આ પાંચ સ્થવિર શિષ્યો (૩ણાવવા મvUTયા દુર્થી) પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. (ત ગદા-) તે આ પ્રમાણે - થેરે ૩ઝર) |
સ્થવિર આર્ય ઇન્દ્રજિન્ન, (થેરે પિય) સ્થવિર પ્રિયગ્રન્થ, (થેરે વિવિાને સવારે vi) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર વિદ્યાધરગોપાલ, થેરે સિત્તે) સ્થવિર ઋષિદત્ત, (થેરે રિ) અને સ્થવિર અદત્ત,
વિર શ્રીપ્રિયગ્રંથ સૂરિનો સંબંધ આ પ્રમાણે - અજમેર શહેરની નજીકમાં સુભટપાલ નામના રાજાનું હર્ષપુર નામે નગર હતું. તે નગર ત્રણસો
૫૪૮
For Private and Personal Use Only