________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ
જ ગુહ્ના પૂર્વમાદિત્તિ ) તેની આ ચાર શાખાઓ અને ત્રણ કુલ આવી રીતે કહેવાય છે. (હિંd સહિ ગિ તે શાખાઓ કઈ?, (સાદો વમન્નિત્તિ) શાખાઓ આવી રીતે કહેવાય છે; (તે નહ-) તે આ પ્રમાણે –
ક વ્યાખ્યાનમ | ( Mયા, નોળિયા, વસિદ્ધિયા, સોરથિી) કાશ્યપીયા, ગૌતમાર્મિકા, વાશિખિકા, અને સૌરાષ્ટ્રિકા; (સે તે સાદા૩) તે આ શાખાઓ છે. (સે વિં તે યુનાવું?) તે કુલો કયાં?, (યુના માહિત્તિ) કુલો આવી રીતે કહેવાય છે, (તે ગદા-) તે આ પ્રમાણે - (સિરિયલ્ય પદ, વડગ્રં સિરિયં મુર્જ) પહેલું ઋષિગુણિક, બીજું ઋષિદત્તિક જાણવું, (તર્થ ૨ મિનયંત, તિતિ ગુસ્ના માનવસ) ત્રીજું અભિજયંત; એ ત્રણ કુલ માનવગણનાં છે !
(થેરેટિંતો સુવિ-સુખડપુટિંતો ઢોદિયાવંતહિંતો વધાવસહિંતો) વ્યાઘાપત્ય ગોત્રવાળા વહીમ અને કૌટિક તથા કાકંદિક ઉપનામવાળા સ્થવિર સુસ્થિત અને સ્થવિર સુપ્રતિબદ્ધર થકી (ત્ય vi વોદિયાને નામ અને નિરા૫) અહીં કૌટિકગણ નામે ગણ નીકળ્યો. (ત જે માળો વત્તરિ સહિaો વારિ ગુસ્નાનું જ છે વિમહિમ્નત્તિ) તેની આ ચાર શાખાઓ અને ચાર કુલ આવી રીતે કહેવાય છે. (જે હિં તે સાદા ?) તે શાખાઓ કઈ? (સામો પ્રમાહિત્તિ) શાખાઓ આવી રીતે કહેવાય છે; (નહીં-) તે આ પ્રમાણે -
૧, આર્ય સુહસ્તિના પાંચમા શિષ્ય. ૨. આર્ય સુહસ્તિના છઠા શિષ્ય.
૫૪૭.
For Private and Personal Use Only