________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandit
www.kobatirth.org
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
Iue
||
(થેહિંતો મિલૈહિંતો ડાહ્નસત્તેહિંતો) કોડાલ ગોત્રવાળા સ્થવિર કામદ્ધિ' થકી (ત્ય ને , વેસરિયાને નામે અને નિરા) અહી વૈશ્યવાટિકગણ નામે ગણ નીકળ્યો. (તરસ મારી પત્તર સ૩) તેની આ ચાર શાખાઓ (વત્તરિ ગુસ્તારું પ્રમાહિત્તિ) અને ચાર કુલ આવી રીતે કહેવાય છે. (સે હિં તે સહિ ?) તે શાખાઓ કઈ ?, (સાદો વમહિíત્તિ) શાખાઓ આવી રીતે કહેવાય છે. સંગ). તે આ પ્રમાણે - (સાત્વિયા જ્ઞાત્રિયા સંતરિળિયા તિઝિયા) શ્રાવસ્તિકા, રાજયપાલિકા, અંતરિયા અને ક્ષેમલીયા; (સે તે સાહાર) તે આ શાખાઓ છે. (સે લિંક તે યુન્નારું ?) તે કુલો કયાં?, (ગુસ્તારૂં yવમMત્તિ) કુલો આવી રીતે કહેવાય છે; (તે નદી-) તે આ પ્રમાણે (મિદ્ધિ ૨ તહ ટો પુર ૨) ગણિત, મેધિકર, કામદ્ધિક તથા ઇન્દ્રપુરક; (ારું સાહિત્ય-રસ વત્તરિ૩યુક્નાશા ) આ વૈશ્યવાટિક ગણનાં ચાર કુલો છે [૧]
( રેટિંતો સાહિંતો વસિસહિંત) વાશિષ્ઠ ગોત્રવાળા સ્થવિર ઋષિગુપ્ત થકી (ત્ય માનવને નામ અને નિપુ) અહીં માનવગણ નામે ગણ નીકળ્યો. (તસ રૂમાડો વત્તરિ સહિ સિનિ
૧. આર્ય સુહસ્તિના ચોથા શિષ્ય. ૨. પ્રત્યન્તરે-મેધિક. ૩. પ્રત્યન્તરેષ-વૈશ્યપાટિક, વેશપાટિક, વેશવાટિક, વેષવાટિક. ૪. આર્ય સુહસ્તિના નવમા શિષ્યા.
૫૪૬
For Private and Personal Use Only