________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમું વ્યાખ્યાનમુ.
अथ नवमं व्याख्यानम् । “રિમ-રિમાળ છપ્પો, મંર્તિ વાહિત્યમાં ૪ રહેવા બિન-ખ-રરાવતી વરિત શ”
હવે સામાચારીરૂપ ત્રીજી વાચના કહે છે, તેમાં પહેલાં પર્યુષણ ક્યારે કરવાં?, તે સૂત્રકાર મહારાજા કહે છે -
(તે છાત્રે તેvi સમgor) તે કાલ અને તે સમયને વિષે (સમો માd મહાવીરુ શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરે (વાસા સસરા, માસે વિયંન્ને) અસાઢી ચોમાસાથી આરંભીને વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વાસાવા પબ્લોવે) ચાતુર્માસમાં પર્યુષણ કર્યાં હતાં. શિષ્ય પૂછે છે કે – (સે વે મંત! પર્વ ગુફ) હે ભગવન્! આપ એમ શા કારણથી કહો છો કે - (સમને માવે મહાવીરુ શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરે (વાસા સસરા માસે વિને) વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ ગયા બાદ (વાસાવા પોસ?) ચતુર્માસમાં પર્યુષણ કર્યાં હતાં ? I૧
ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે – (1 r પાણvi ૩૧મરીut Rારું વિયા) હે આર્ય ! પ્રાયઃ કરીને તે વખતે ગૃહસ્થોનાં ઘર, વાયરો, વાકોટ વિગેરેના નિવારણ માટે સાદડી વડે બાંધી લીધાં હોય, (ઉવપયા)
૫૭૦
For Private and Personal Use Only